એક ચક્રવર્તી સમ્રાટ હતા. તેમણે અનેક યુદ્ધો જીતી લીધાં. હવે તેમની એક જ ઈચ્છા હતી કે દુનિયામાં અમૃતની શોધ કરવી અને અમર...
દર વર્ષે શિક્ષકદિન ઉજવાય છે તે વિશે ખૂબ લખાય અને ચર્ચાય છે. મારે એ ‘દિન’ની નહીં, પણ ‘દીન’ની વાત કરવી છે. ત્યારનાં...
પ્રજાના કહેવાતા લોકસેવકો જ્યારે એમ કહે છે કે અધિકારીઓ એમનું સાંભળતા જ નથી ત્યારે જનતા આવા નેતાઓને કેટલાક પ્રશ્નો પૂછવા માંગે છે....
જયારે ટી.વી.નો પ્રવેશ થયો ન હતો ત્યારે આકાશવાણીની લોકપ્રિયતા ટોચ પર હતી. રાજકોટ કેન્દ્ર પરથી દર રવિવારે રાત્રે સવા નવ કલાકે સવિનય...
એક વાર એક રિક્ષા સ્ટેન્ડ પર ત્રણ રિક્ષાવાલા નવરા બેઠા બેઠા વાતો કરતા હતા. એમાંથી એક રિક્ષાવાલાએ ખિસ્સામાંથી એક ગુટખાની પડીકી કાઢી....
હમણાં મુંબઇમાં ટેસ્લાનાં શો રૂમનું ઉદ્દઘાટન થયું. ઇલોન મસ્કે ‘ટેસ્લા’ નામ કેમ આપ્યું? નીકોલ ટેસ્લા નામના અમેરિકન-સર્બીયન એન્જીનીયરના નામની તેણે કરેલા કામની...
આપણા દેશમાં કાયદો ક્યારે કોને લાગુ પડે તેનો આધાર વ્યક્તિ કઈ છે, તેનું સ્ટેટસ શું છે, તે રાજકારણમાં કયો રોલ ભજવે છે,...
આપણી સનાતની પ્રજા આપણા વાર તહેવારો વ્રત કથાઓ હોય કે સામાજિક ધાર્મિક ઉત્સવો હોય પહેલા કરતા વધુ દંભ દેખાડામાં ઉજવવામાં પડી હોવાનું...
આજકાલ જીએસટીના દરોમાં સરકાર દ્વારા છૂટ આપવાની જાહેરાતોની ચર્ચા છે. ત્યારે જણાવવાનું કે દરેક રાજ્યોમાં એસજીએસટી અલગ છે. જેમાં રાજ્યોના ઉદ્યોગોમાં લાગુ...
આપણો ભારત દેશ રોડ અકસ્માતના મૃત્યુમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબરે છે. વર્ષ ૨૦૨૪માં સમગ્ર ભારતભરમાં આશરે ૧,૮૦,૦૦૦ લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા...