આપણા સામાજીક માળખામાં રોઝ ડે, ટિચર્સ ડે, મધર્સ ડે વગેરે દિવસોની ઉજવણી કરવામા આવે છે. તે જ રીતે આવતી તા. 19-6-22 દિને...
પ્રસિદ્ધ નારી – આસામી લેખિકા ઈન્દીરા ગોસ્વામી પોતાની ‘એક અધૂરી આત્મકથા’ના અંતે લખે છે, ‘મેં મારા ગુરુએ આપેલ સલાહને બરાબર યાદ રાખી...
જુન મહિનાના ત્રીજા રવિવારે ‘ફાધર્સ ડે’ મનાવવામાં આવે છે. પિતાશ્રી સામે બાળકો વધારે શિસ્તમાં રહે છે. ઘરમાં પિતાનો ધાક હોય છે. તોફાન...
આઝાદી બાદ તેનો ઇતિહાસ લખવાની વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરૂ (કોંગ્રેસ) સરકાર પર જવાબદારી આવી પડી. સ્વ. જવાહરલાલજીએ પોતાના સામ્યવાદી બિરાદરો અને ઇસ્લામિક...
વેકેશન પૂરું થયું છે ત્યારે થાય છે કે દરેક વિદ્યાર્થીઓ ઉનાળુ વેકેશનની કાગડોળે રાહ જોતા હોય છે. વેકેશન એટલે ફુલ્લી ટેન્શન ફ્રી...
‘ચાર્જિંગ પોઇન્ટ’ના પ્રેરણાત્મક લેખિકા હેતા ભૂષણના બહુધા લેખો માનવજીવનમાં સાચા સુખ, શાંતિ, આનંદ, આરોગ્ય, જીવનનો આંતર બાહ્ય વિકાસ, જીવન ઘડતરમય જ હોય...
આપણે ત્યાં ખાસ કરીને સૌરાષ્ટ્ર બાજુ ડાયરાઓનું ઘણા મોટા પ્રમાણમાં આયોજન થતું રહેતું હોય છે. હવે તો સુરતમાં પણ સૌરાષ્ટ્રવાસીઓના કતારગામ તથા...
તા.૩૦ એપ્રિલ ૨૦૨૨ ના ‘ગુજરાતમિત્ર’માં ‘ ખુદ્દાર હિંદુ રાષ્ટ્ર કઈ રીતે બને? ‘ એ શીર્ષક હેઠળનું ચર્ચાપત્ર વાંચ્યું. હવે એક વાત દરેકે...
ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણીએ જાહેર મંચ પરથી એક વખત એવું નિવેદન આપ્યું હતું કે; ગુજરાતમાં બે ખાતાં સૌથી વધારે...
નુપૂર શર્માએ અને નવીનકુમારે પયંગબર સાહેબ (ઈસ્લામ વિરોધ્ધ) વિરૂધ્ધ જે ટીપ્પણી કરી, તેને દેશ અને દુનિયાના તમામ ઠેકાણે વખોડવામાં આવી. કોઈ પણ...