હમણાં છેલ્લા વર્ષોથી નવા ટુ વ્હીલર કે ફોર વ્હીલરમાં હેડ લાઈટમાં LED લાઈટનો ઉપયોગ થતો થયો છે. આ LED લાઈટમાં પણ અપર...
તા.૨૭ જૂન ૨૦૨૨ ના ‘ગુજરાતમિત્ર’ના પાના નં ૧૦ ઉપર પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ કાર્ગો શરૂ કરવા બ્લેકમેઇલિંગ શરૂ...
ઇરાનથી પોતાના જરશોસ્થી ધર્મની રક્ષા માટે પારસીઓ ભારતમાં આવ્યા અને સંજાણ બંદરે ઉતર્યા હતા. આમ ભારત દેશે પારસીઓને પનાહ આપી હતી આથી...
આજકાલ અખબારોનાં પાનાં ઉથલાવતાં કોઈ ને કોઈ પેજ ઉપર આગના બનાવો બનવાના સમાચાર અચૂક વાંચવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી તો મોટી...
‘‘જીવન સરિતાને તીરે’’ના લેખક શ્રી દિનેશ પંચાલે સુંદર વિચાર એકવાર રજૂ કર્યો હતો. ‘‘પારસીઓ પોતાના ધર્મસ્થાનો પાછળ બેફામ ખર્ચ કરવાને બદલે વિશાળ...
આર્યસમાજની સ્થાપના મહર્ષિ દયાનંદ સરસ્વતિએ ઈ.સ. 1875માં કરી હતી. આ આર્યસમાજ પ્રાચીન વૈદિક મૂલ્યોને આધારે ભારતનું સર્વપ્રથમ હિન્દુ સંગઠન છે. પરંપરાગત અવિરત...
અમેરિકા નામની વિશ્વની મહાસત્તા ‘ગન કલ્ચર’ને લીધે લાચારીતા અનુભવે છે. શસ્ત્રો અંગેના ઉદાર કાયદાઓને લીધે માત્ર 18 વર્ષના છોકરાએ ગોળી મારી 19...
આપણા વડાપ્રધાનની માતૃભકિત તથા માતૃપૂજન મિડીયા દ્વારા અવરનવર દેશવાસીઓને ખબર પડે છે. માતૃદેવો ભવ: પિતૃદેવો જાવ: એ આપણી સંસ્કૃતિ છે. પરંતુ તેઓના...
સરકાર ગમે તે હોય, રાજ્યની હોય કે દેશની, કોઈ પણ પક્ષની હોય, પ્રજા વિષે વિચારતી જ નથી. સ્લોગનો અને જાહેરાતોમાં અધધધ ખર્ચ...
તા. 26 જૂન 2022 રવિવારે પાવાગઢની દુ:ખદ યાત્રાની સત્ય ઘટના અમારા પરિવારના નવ યાત્રી પાવાગઢ ગયા હતા. સાંજે સાડા પાંચે ફકત અમારા...