અંગ્રેજ સરકારે ભારતમાં શરૂ કરેલી ટપાલ સેવા એ એક આદર્શ અને ઉત્તમ સંદેશા વ્યવહારની વ્યવસ્થા હતી. સંદેશા વ્યવહારનું તમામ કામકાજ ટપાલ સેવાના...
રામદેવ પીરના મંદિરમાં એકત્રીત થયેલ મેઘવાળ જનતાએ ઠરાવ્યું કે બારમું કરવું તદ્દન બિનજરૂરી છે. જેમના ઘરમાં મરણ થાય છે તેમાં ઘણાંની આર્થિક...
જગતમાં બે હજાર જાતની કેરીઓ આંબાપર ઉગે છે. સ્વાદ, રૂપ, રંગ, આકાર, વજન જાત પ્રમાણે અલગ અલગ હોય. ભારતની જનતાને તો સી...
અસ્મિતા એટલે શું? શબ્દને આ રીતે પણ મુલવી શકાય. સ્વઓળખ, ઘમંડ નહિ, ગૌરવ. ગુજરાતી અસ્મિતાનું એક પાસું તેની વ્યાપારકલા, ભરૂચ, સુરત, કંડલા...
હાલમાં વર્તમાન પત્રોમાં મોટા અક્ષરે સમાચાર ચમકયા કે ભણતર ભલે ગમે તે ભાષામાં કરો, પરંતુ વિદ્યાર્થી પરીક્ષા પોતાની માતૃભાષામાં કરી શકશે. સામાન્ય...
કાયદાના લોકરક્ષકો સહિત સંગઠિતો ચૂપ રહે છે ત્યારે અખબારનવીશો અને કટાર લેખકો વિગેરેએ લોકહિત માટે જાગૃત થવું પડે છે. અત્રે પારદર્શક,તંદુરસ્ત ચર્ચા...
એક ગામ હતું તેમાં જાતજાતનાં ભાતભાતનાં લોકો સાથે મળીને રહેતાં હતાં અને પોતાનો જુદો જુદો વ્યવસાય કરીને જીવતા હતા.એક દિવસ ગામલોકો સાંજે...
સોનાની મૂરત ગણાયેલા સુરતમાં સદીઓથી દેશ પરદેશનાં લોકો રોજીરોટી માટે આવે છે પણ છેલ્લાં 60 વર્ષથી આ પ્રમાણ અત્યંત વધી ગયું છે....
યુગાન્ડાના કાળમુખા એ 1972માં ક્રુર શાસક ઈદી અમીને એક ફતવો બહાર પાડ્યો કે આફ્રિકા સિવાયની તમામ પ્રજા ભારતીય, પાકિસ્તાની, બાંગ્લાદેશી એવા તમામ...
આમ તો છેલ્લા કેટલાક સમયથી શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો ઓછા થાય છે.અને એનુ એક કારણ એ પણ ખરૂં કે આ કળા ‘કલાસ’ માટે...