ગુજરાતી મા કેહવત છે કે “પાણી પેહલા પાળ બાંધવી “અનુભવે જણાય કે તેમ કેટલાક કિસ્સાઓમાં થતુ નથી. હવે તાજેતરમા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી...
કોર્ટ-કચેરીમાં કાયદાના રખેવાળ એટલે વકીલ જેને અંગ્રેજીમાં એડવોકેટ કહેવાય છે. વકીલાત તેમનું પ્રોફેશન હોવાથી કોઇ કેસમાં અરજદારના (વાદી)ના વકીલ હોય તો કોઇ...
ધર્મવાદ, જાતિવાદ, ઉચ્ચનીચતા, વર્ણવાદ, વ્યકિતવાદનું મૂળ કારણ કોઇ પ્રસિધ્ધ વ્યકિત પોતાના વકતવ્યમાં કે લખાણમાં કોઇના દોષોનું વર્ણન કરે છે. તેમાં ધર્મ-પ્રમુખને કે...
હાલમાં રેલવેએ ખમતીધર વર્ગ માટે અમદાવાદ-મુંબઇ વચ્ચે વંદે ભારત ટ્રેન સેવા શરૂ કરી છે, જે બીના આવકારદાયક છે. પરંતુ વંદે ભારત ટ્રેનને...
કહેવાય છે કે મનુષ્ય કપડાં વિહીન આવે છે. જન્મ બાદ તેને પહેલું કપડું પહેરાવવામાં આવે છે. તેને ઝભલું કહે છે. મનુષ્ય મૃત્યુ...
‘વંદે માતરમ્’ ટ્રેન શરૂ થઈ, દિલ્હીથી રેલ્વેમંત્રી આવ્યા, અમદાવાદના પ્રધાનમંત્રી આવ્યા. લાગે છે દિલ્હીમાં ભાજપના મંત્રીઓને કોઈ કામ જ નથી, તે રખડયા...
હાલમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેવા સમયે સબળ પક્ષ તેમજ તેમનો વિરોધપક્ષ ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં કરી રહ્યા છે. દરેક પક્ષના મતદારો...
આકાશમાંના ઘણાં તારાઓનાં નામ ઋષિઓના નામ ઉપરથી રાખ્યા છે. તેમની સતત આપણાં ઉપર દ્રષ્ટિ રહે જેથી આપણે જીવન-વિકાસ સાધીએ-એવી એમાં ભાવના છે,...
તા.1/10ના ગુજરાતમિત્રમાં એન.વી. ચાવડાનું ધર્મશાસ્ત્રો સામે તર્કબધ્ધ પ્રશ્નો ઉભા કરતું ચર્ચાપત્ર અતિ ઉત્તમ રહ્યું. હિન્દુ ધર્મશાસ્ત્રો મોટે ભાગે વાતોના વડાં અને કપોળ...
ફીફા અન્ડર-૧૭ મહિલા વર્લ્ડ કપ ૧૧મીથી ૩૦મી ઓકટોબર સુધી ભારતમાં ચાલી રહ્યો છે. ભારતની ટીમમાં ઝારખંડની પાંચ દીકરીઓ પસંદગી પામી છે. આમાં...