પહેલાં વ્યક્તિને સંસ્કાર તેનાં માતા-પિતા અને શિક્ષકો તરફથી મળતા, પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓ પછી વ્યક્તિને ફિલ્મ- ટી.વી., મોબાઈલ વિગેરેથી વિચારો મળવા લાગ્યા...
ગુજરાત સરકારના નિયમ મુજબ દરેક શાળા- મહાશાળાઓએ વાલીમંડળી બનાવવા ફરજીયાત છે. જે વિદ્યાર્થીઓના હિતમાં છે. વાલીમંડળની ફરજ સંસ્થાના રક રખાવ, જોખમી બાંધકામ...
જિંદગીમાં સુખ આવે છે ત્યારે એમ સમજવું કે આપણા સારા કર્મોનું આપણને ફળ મળે છે અને જયારે દુ:ખ આવે છે ત્યારે સમજવું...
બાળના વ્યકિત વિકાસમાં અજાણતા જ માં બાપ અવરોધરૂપ બને છે. સોળ વર્ષ સુધી તેને દોરવણીની જરૂર પડે છે. આ ઉંમર પછી તેના...
દાહોદ : દાહોદ રેલવે સ્ટેશન ખાતે એક અજાણ્યો યુવાન હાઈ ટેન્શન લાઈનના થાંભલા પર ચડી જતા રેલવે તંત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓમાં દોડધામ...
પૃથ્વી પરનો માનવ જ્ઞાન વિજ્ઞાનમાં ગમે તેટલી સિધ્ધિઓ પ્રાપ્ત કરે છતાં જનજીવન તો પ્રકૃતિ આધારિત જ રહે છે. પૃથ્વીના પરિભ્રમણ અને પરિક્રમણ...
પલકારમાં મોટી થઇ ગઇ ઢીંગલી ઢીંગલી રમતી’તીકાલ સુધી મુજ લાડકડીને વાત પરીની ગમતી’તીરિસામણાંને મનામણાંનો અવસર અમથો ઝૂકી ગયો,માંડ સાચવેલ ઝળઝળિયાનો કળશ આખો...
લોકશાહીની જયારે પણ ચર્ચા થાય છે ત્યારે અબ્રાહમ લીંકનનું એક વાકય ‘લોકોની, લોકો માટે, લોકો દ્વારા ચાલતી શાસનપ્રથા એટલે લોકશાહી’ લોકશાહી લોકો...
પુનઃજનમ વિશે દરેકનો એવો જ મત વ્યક્ત થાય કે પુનઃજન્મ છે અને આ જન્મમાં કરેલા કર્મના ફળ પુનઃજન્મમાં અવશ્ય ભોગવવાં પડે છે,...
થોડા દિવસ પહેલાં એક મિત્રએ પૂછ્યું, ‘લોકોમાં ધાર્મિકતા વધી રહી છે પરંતુ નૈતિકતા ઘટી રહી છે, એનું કોઈ કારણ ખરું? વાસ્તવમાં તો...