આમ તો રાજકારણી વ્યક્તિ માટે સજ્જન અને જ્ઞાનીનું વિશેષણ વાપરવું હોય તો તે અશક્ય ના હોય તો પણ એક પ્રશ્ન જરૂર ઉપજાવે...
આપણે સૌ અવારનવાર લગ્નપ્રસંગમાં તો જતાં જ હોઈએ છીએ. ત્યાં તમે જોશો તો સ્વરુચિ ભોજન માટે અનેક કાઉન્ટર બનાવેલાં હોય છે. બે...
દેશમાં દરેક પ્રકારની અસમાનતા જો નાબૂદ કરવામાં ન આવશે તો તેનાં ગંભીર પરિણામો ભવિષ્યમાં આવનારી નવી પેઢીને ભોગવવાનાં રહેશે. સ્વતંત્રતા, સમાનતા અને...
ભારત 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો ત્યારે એક ડોલરના 3.30 રૂપિયા હતા અને સમય જતાં આજે રૂપિયો નિરંતર નબળો પડતો ગયો....
મૃત્યુ એ માનવીની જિંદગીનું આખરી સનાતન સત્ય છે. જે જન્મે છે એ અવશ્ય મૃત્યુ પામે જ છે. એ સમગ્ર સજીવ અજરામર નથી...
‘બેટે નીચલે દરજ્જે સે શુરૂ કરોગે તો એક દિન જરૂર ઉપર તક અવ્વલ નંબર પર પહોંચેગે. પાપા પૃથ્વીરાજકપૂરના આ શબ્દો સાચા પુરવાર...
જયાં જુઓ ત્યાં જાતિ વાદ નફરત અને વોટ બેન્ક માટે મફતની રેવડીઓ વેચાય છે. દેશનું કોઇએ વિચારવું નથી. આજનું પોલીટીકસ ખુલ્લેઆમ પૈસાની...
સામાજિક સ્થિરતાના આધારે લોકશાહી ટકી રહે છે અને ખીલે છે, જે બદલામાં રાજકીય સ્થિરતા પર સીધી અસર કરે છે. ભારતમાં લોકશાહી મૂલ્યોના...
૨૦૨૫ની શરૂઆતમાં જ બે રાજ્યોની ચૂંટણી થવાની છે અને આ બંને રાજ્યો બિહાર અને દિલ્હી ભાજપ માટે આબરૂનો પ્રશ્ન છે. ખાસ કરીને...
જ્યારે પણ રૂપિયાનું અવમૂલ્યન થાય છે ત્યારે માત્ર રૂપિયો જ પડતો નથી પરંતુ તેની સાથે સાથે દેશની આબરૂનું પણ પતન થાય છે....