એક જ દિવસમાં સૂરતમાં અલગ અલગ પ્રકારની બે ઘટનાઓ નોંધાઈ જેને એક રીતે પ્રભાત અને સંધ્યા તરીકે જોઈ શકાય. માનવતા અને સમાજ...
જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે બધાં જ વ્યક્તિઓ સ્મશાનયાત્રામાં હાજર રહી શકતાં નથી. આથી મૃતકના માનાર્થે તથા આત્માની શાંતિ માટે...
થોડા સમય પૂર્વે ડંકેશ ઓઝાનું રસ્તા પરનાં સાઈન બોર્ડ વિશે ચર્ચાપત્ર ‘ગુજરાતમિત્ર’માં પ્રગટ થયેલ હતું. કેટલાંક અગત્યનાં સ્થળોએ પણ સાઈન બોર્ડ નથી...
દૈનિક વાચનમાં સૌની પ્રાથમિકતા અલગ અલગ હોય છે. જેમ કે મારા પડોશી પહેલાં શેર બજારનું પાનું ખોલી જોઈ જાય, તો મારા નાના...
નવા વર્ષમાં કંઈ કેટલા સંકલ્પો લેવાય છે, તેને વળગી રહેવા નાહક પ્રયત્નો(દેખાડા) કરાય છે. સફળતા ન મળતા સિફતપૂર્વક એને છોડી દેવાય છે,...
૧૨ જાન્યુઆરીને યુવા દિન તરીકે ઓળખવામાં આવે છે. મજબૂત મનોબળ,સાધુ અને યોગી જીવનને સમર્પિત એવા સ્વામી વિવેકાનંદજીના કેટલાક સંદેશાઓ આજના યુવા માટે...
સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં આવેલા માલીની વાડી જે પહેલાં ફૂલવાડી તરીકે ઓળખાતી હતી તે જગ્યા પર રોયલ ટ્રેડિંગ ટાવર બનેલું છે અને...
દેશમાં જે રીતે લાભો થકી સાક્ષરતાનો દર સ્ત્રીઓમાં વધતો જાયછે. એના સંદર્ભે સામાપક્ષે સામાજિક ઉત્તરદાયિત્વના l ભાગરૂપ સામાયિકોમાં, સમાચાર પત્ર માં, ચર્ચાપત્ર...
ઇમ્ફાલના મણિપુર વિષ્ણુપુર જિલ્લામાં જે ત્યાંનો કાયમ રમખાણો થયા કરવાનો જિલ્લો ગણાય છે. અહીં કુંબી ગામમાં સરકારી પ્રાથમિક સ્કુલ ચાલે. આ સ્કુલમાં...
સામયિકો, હવે લોકોને પોસ્ટ દ્વારા મળતાં નથી, એવી નોંધ પ્રભાકર ધોળકિયાએ, ચર્ચાપત્રમાં કરી છે. આ ફરિયાદ તદ્દન સાચી છે. પોસ્ટ ખાતાનો કારભાર...