એક સમાચાર મુજબ SMC શહેરના બે ગાર્ડનમાં પક્ષીઓ માટે ૬૦ ફૂટ ઊંચા કે જેમાં ૧૦૦૦ પક્ષીઓ રહી શકે તેવા ચબૂતરા બાંધવા માટે...
આધ્યાત્મિક પ્રગતિને સમર્પિત કરવાનો શ્રેષ્ઠ સમય – પછી તે પ્રાર્થના, ધ્યાન અથવા ચિંતન માટે હોય – વહેલી સવારનો સમય છે. આખી રાત...
ઈસ્લામમાં જ્ઞાન પ્રાપ્ત કરવું અનિવાર્ય છે. કુરઆન તેની પ્રથમ અવતરિત આયાતોમાં કહે છે, “વાંચો, વાંચો પરમાત્માના નામથી, જેણે માનવજાતને વીર્યથી જન્માવી કલમ...
કુંભમેળો જોરશોરથી ચાલી રહ્યો છે. ગંગામાં લાખો લોકો આસ્થાની ડૂબકી લગાવી રહ્યાં છે. કોઈ શ્રદ્ધાથી, કોઈ દેખાદેખી કે કોઈ ફરવાના નવા સ્થળ...
સુરત પો.કમિશનરે જણાવ્યું કે 15 મી ફેબ્રુઆરીથી સુરતના ટુ-વ્હીલર વાહન ચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવી પડશે. આ નિર્ણય ખરેખર આવકારપાત્ર છે. પરંતુ સુરતીઓ...
આઝાદી તો આપણને 15મી ઓગસ્ટ 1947ના દિવસે મળી. પણ આપણું પોતાનું બંધારણ ઘડવામાં ત્રણેક વર્ષ લાગેલાં. બંધારણ કમિટિના સભ્યોએ ખૂબ જ સરળ...
ભારતીય પ્રજાસત્તાક દિન નિમિતે ભારતનાં વિશેષ મહેમાન બનેલા ઈન્ડોનેશિયાના પ્રમુખ શ્રી પ્રોબોવો સુબીયાંટો કે જેઓ મુસ્લિમધર્મી છે. તેઓએ પોતાનું DNA ભારતીય છે...
લગ્ન પ્રસંગમાં મહેમાનોને જમણવારમાં આમંત્રણ આપવામાં આવે છે તેને નોતરું કહેવાય. પહેલાંના સમયમાં લગ્ન પ્રસંગે રૂબરૂ જઇ નોતરું આપવાનો રિવાજ હતો. ખત્રી...
આપણે રાતોરાત બધું મેળવી લેવું છે. એના માટે મહેનત કરવાને બદલે બસ માંગ માંગ જ કર્યા કરીએ છીએ. આપણે પ્રારબ્ધ અને પુરુષાર્થ...
જગદ્દગુરુ શંકરાચાર્યની પ્રસાદીરૂપ મહાકુંભ એના સ્નાનનો મહિમા અપરંપાર છે. આસ્થાવાન ભારતીયો-વિદેશીઓનાં ટોળેટોળાં ઉમટી પડયાં છે. પવિત્ર વાતાવરણમાં અંત:કરણમાં ડૂબકી મારી સ્વમાં ડોકિયું...