હજી ગઈકાલે ઝારખંડ એરબસ ક્રેશ થવાની ઘટના બન્યા બાદ આજે સવારે એક અન્ય ઘટના બની છે. આજે સવારે મંગળવાર તારીખ 24 ફેબ્રુઆરીનો...
જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સામે જાતીય સતામણીનો કેસ અલ્હાબાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે અલ્હાબાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી...
હિમાચલ પ્રદેશના Sirmaur district જિલ્લામાં આવેલ સતીવાલા ગામ નજીક એક બકરી ફાર્મમાં ચિત્તો ઘૂસી જતાં રાત્રે ભારે દહેશત ફેલાઈ ગઈ હતી. પરંતુ...
કર્ણાટકના Mysuru શહેરમાં પોલીસને મોટી સફળતા મળી છે. શહેરમાં સક્રિય ડ્રગ્સ નેટવર્ક સામે કાર્યવાહી કરતા સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચની ટીમે MDMA (એકસ્ટેસી) જેવા...
ઝારખંડમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. Ranchi થી Delhi જઈ રહેલી એર એમ્બ્યુલન્સ ઝારખંડના ચાત્રા જિલ્લામાં સિમરિયા નજીક દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ...
તિરુપતિ બાલાજી મંદિર પ્રસાદમ વિવાદમાં સુબ્રમણ્યમ સ્વામીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સ્વામીએ ભેળસેળયુક્ત પ્રસાદમ અંગે આંધ્ર પ્રદેશ સરકારની વહીવટી તપાસ...
ઘણાં કેટલાક વખતથી ખાલિસ્તાન ગ્રુપના નામે પહેલા સ્કૂલો અને હવે લાલ કિલ્લા અને વિધાનસભાને ઉડાડી નાખીશું એવો ઇમેઇલ મળ્યો છે. પહેલા મળેલી...
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા અને રાજ્યસભા સાંસદ Sharad Pawarની તબિયત અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે હવે રાહતના સમાચાર આવ્યા છે. હળવા ડિહાઇડ્રેશનની...
પશ્ચિમ બંગાળના અગ્રણી રાજકીય નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય રેલ્વે મંત્રી મુકુલ રોયનું રવિવારે બપોરે 1:30 વાગ્યે કોલકાતાની અપોલો હોસ્પિટલમાં નિધન થયું. તેઓ...
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ઝારખંડ અને બિહારમાં ગ્રુપના મુખ્ય પ્રોજેક્ટ્સની મુલાકાત લીધી હતી અને ₹40,000 કરોડથી વધુના વીજ રોકાણોની સમીક્ષા કરી...