NEW DELHI : પૂર્વ ચૂંટણી કમિશનર ( ELECTION COMMISSIONER) એસ.વાય.કુરેશીનું નવું પુસ્તક ‘ધ પોપ્યુલેશન મિથ’ ( The Population Myth) ફેબ્રુઆરીમાં બહાર પાડવામાં...
થાણેના રહેવાસી ઉદ્યોગપતિ મનસુખ હિરન ( MANSUKH HIRAN) ની પત્નીએ ‘એન્કાઉન્ટર સ્પેસયાલિસ્ટ’ સચિન વાજે ( SACHIN VAJE) પર પતિના શંકાસ્પદ મૃત્યુના કેસમાં...
ભારતમાં જ્યારે આજે ૮૩ દિવસમાં સૌથી ઉંચા નવા દૈનિક કેસો નોંધાયા હતા ત્યારે દેશ કોરોનાવાયરસના રોગચાળાના નવા મોજા તરફ આગળ વધી શકે...
ભારતમાં રસીકરણ માટે જેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે ઓક્સફર્ડ-અસ્ટ્રાઝેનેકાની કોવિડ-૧૯ વિરોધી રસી કોવિશિલ્ડની રસીકરણ પછીની આડઅસરોની સઘન સમીક્ષા હાથ ધરવાનો...
દેશમાં વાર્ષિક 56 દિવસીય અમરનાથ યાત્રા 28મી જૂનથી તમામ કોરોના પ્રોટોકોલ સાથે શરૂ થશે તેમજ પરંપરા મુજબ રક્ષાબંધનના તહેવારના દિવસે (28 ઓગસ્ટે)...
ભારતમાં શનિવારે કોરોનાના નવા 24,882 કેસ નોંધાયા હતા. જે આ વર્ષના સૌથી વધુ દૈનિક કેસ છે. આ સાથે દેશમાં કોરોનાથી સંક્રમિત થયેલા...
DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) એ ફ્લાઇટ દ્વારા મુસાફરી કરનારા લોકો માટે કડક માર્ગદર્શિકા જારી કરી છે. ડીજીસીએએ પોતાની નવી સૂચનાઓમાં...
દ્રવિડ મુનેત્ર કડગમ (DMK) ના અધ્યક્ષ એમ.કે. સ્ટાલિને ( M K STALIN) શનિવારે તમિળનાડુ વિધાનસભાની ચૂંટણીઓ માટે પાર્ટીનું ઘોષણા પત્ર ( MENIFESTO)...
નવી દિલ્હીથી દહેરાદૂન આવી રહેલી શતાબ્દી એક્સપ્રેસના કોચમાં આગ ભભૂકી ઉઠી હતી. લોકો પાઇલટ્સ અને ગાર્ડ્સે સંવેદનશીલતાથી કંસારો રેલ્વે સ્ટેશન પર ટ્રેન...
ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા અને વાજપેયી સરકારમાં કેન્દ્રીય પ્રધાન રહી ચૂકેલા યશવંત સિંહા પશ્ચિમ બંગાળની ચૂંટણી પૂર્વે ટીએમસીમાં જોડાયા છે. યશવંત...