આણંદ તા 23આણંદ જિલ્લાનું છેવાડાનું ગામ એવું વિકસિત ગામ તરીકે ઉભરી આવ્યું છે. ત્યારે સારોલ ગામની પ્રજાલક્ષી સુખ-સુવિધા નોંધનીય બની રહી છે....
આણંદ તા 23આણંદ જિલ્લામાં કાતિલ ઠંડીએ હાજા ગગડાવી દીધા છે. રીતસર શીતલહેર જેવી સ્થિતિ સર્જાતા ગરમ વસ્ત્રોમાં કેદ હોવા છતાં જનજીવન ધ્રુજી...
નડિયાદ, તા.23ખેડા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ, પંચાયત દ્વારા મુખ્યમંત્રીના આદેશની પણ અવમાનના કરતા હોય તે રીતે બારકોસિયા રોડના નવીનીકરણમાં ગંભીર ક્ષતિ...
આણંદ તા.23કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલના નાક – કાન – ગળા વિભાગ ખાતે 28 વર્ષના યુવાનના પીટ્યુટરી ગ્રંથીની ગાંઠને ડોક્ટરની ટીમ દ્વારા સર્જરી...
આણંદ તા.23આણંદ જિલ્લા પંચાયતની મંગળવારના રોજ યોજાયેલી સામાન્ય સભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિપક્ષે રસ્તાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત મહેકમ ઘટ, 15મા...
દાહોદ, તા.૨૨અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં આજે રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે દાહોદ જિલ્લામા ઠેર ઠેર માર્ગો પર રામધૂન અને ભજન...
આજરોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. તેના અનુસંધાનમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ઠેર ઠેર શોભાયાત્રા, આતષબાજી,મહા આરતી...
(પ્રતિનિધિ) પેટલાદ, તા.21પેટલાદ પાલિકા કચેરી બહાર ટ્રી-પ્લાન્ટેશન કરવાનું હતું. જે માટે પેટલાદ પાલિકા સંચાલિત કૈલાસધામ પાછળથી માટી ખોદીને લાવવામાં આવી હતી. આ...
ખંભાત, તા. 19ખંભાતના નગરા ગલાણી સીમ વિસ્તાર ખાતે વીજીબા જનહિત સ્કૂલ તથા હોસ્ટેલનો ઉદઘાટન વડતાલ ધામના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના કરકમલ દ્વારા વિશાળ...
આણંદ તા.19આણંદના ગામડી ગામમાં રહેતા 81 વર્ષિય વૃદ્ધે દુકાન વેચતા મળેલા રૂ.20 લાખ ઘરમાં રાખ્યાં હતાં. આ રકમ પર તેના મોટા દિકરાના...