ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) પણ કોરોના સંક્રમિત થયા છે. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહે આ અંગેની જાણ ટ્વિટ કરીને આપી હતી. તેમણે જણાવ્યું કે,...
ભાવનગરના પાલિતાણામાં (Bhavnagar Palitana) વ્યાજના પૈસાની (Money Lending) ઉઘરાણી મામલે બે શખ્સો દ્વારા યુવાનને જીવતો સળગાવવામાં આવ્યો છે. પૈસાની લેતીદેતી મામલે યુવાન પર...
AHEMDABAD : રાજ્યમાં ધીમે કોરોનાનો ( CORONA ) કહેર વધી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી કોરોનાના નવા કેસોમાં વિસ્ફોટ સર્જાયો હોય તેમ,...
GANDHINAGAR : ગુજરાત વિધાનસભામાં ગુરૂવારે ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ લવ જેહાદ ( LOVE JIHAD ) વિરોધી વિધેયક એટલે કે ગુજરાત ધર્મ...
GANDHINAGAR : ગુજરાત વિધાનસભામાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા લવ જેહાદ્દને ( LOVE JIHAD ) રોકવા માટે મહત્વનું ગણાય તેવું ગુજરાત...
GANDHINAGAR : આધુનિક શિક્ષણનીતિ, હાલની શિક્ષણની માંગને સુસંગત એક નવા અને આધુનિક રૂપમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને દિશા આપવા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી વિધેયક,...
GANDHINAGAR : રાજ્યમાં ચિકિત્સા સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓ અને સેવાઓના સમાન ધોરણો સુનિશ્ચિત કરવાની જરૂરિયાત અને રાજ્યને લાગુ પડતો ગુજરાત...
ગાંધીનગર: (Gandhinagar) હવે કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્યના નાગરિકોને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર જરૂરિયાત મુજબ ખાનગી...
GANDHINAGAR: આજે ૧લી એપ્રિલથી રાજ્યભરમાં 45થી વધુ વયના તમામ નાગરિકો માટે કોરોના ( CORONA) વિરોધી રસીકરણની ( VACCINATION) શરૂઆત થઈ છે. તેના...
GANDHINAGAR : રાજયવ્યાપી સુજલામ સુફલામ ( SUJLAM SUFLAM ) જળ અભિયાનનો ચોથો તબક્કો આવતીકાલ તા.૧ એપ્રિલ-ર૦ર૧ થી આરંભ થયો છે. સીએમ વિજય...