વેક્સિન (Vaccine) લેવા માટે 18 વર્ષથી વધુ વયના યુવાઓમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે રજીસ્ટ્રેશનની (Registration) પ્રક્રિયા જટીલ હોવાથી અને...
રાજ્ય સરકારે કોરોનાની હાલમાં ચાલી રહેલી બીજી લહેરમાં 41 હજાર બેડથી વધારીને 1 લાખ કર્યા છે. તો હવે ૩જી લહેર સામે પણ...
ગુજરાતમાં અત્યાર સુધીમાં પાંચ લાખથી વધારે લોકોએ કોરોનાને માત આપી છે. અત્યાર સુધીમાં કુલ ૫,૦૩,૪૯૭ દર્દી કોરોના સામેનો જંગ જીતી ગયા છે....
માર્ચ મહિનાથી દેશમાં અને રાજ્યમાં કોરોનાએ એન્ટ્રી કરી હતી. આ વાતને 14 મહિના થઇ ગયા હોવા છતાં સરકાર કોરોનાને નાથવામાં સદંતર નિષ્ફળ...
રાજ્યમાં કોરોનાના નવા કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. શુક્રવારે નવા 12,064 કેસ નોંધાયા હતા. શુક્રવારે જાહેર થયેલા મૃત્યુમાં અમદાવાદ મનપામાં...
ગાંધીનગર: રાજ્યમાં અત્યારસુધીમાં ૧.૩૪ કરોડ નાગરિકોને વેક્સિનથી કોરોનાથી સુરક્ષિત કરાયા છે. વેક્સિનેશન માટે મુખ્ય સચિવ અનિલ મુકિમના સીધા મોનિટરિંગ હેઠળ સ્ટેટ સ્ટીયરિંગ...
ડાયાબીટીસ હોય અને કોરોનાની સારવાર વખતે સ્ટીરોઈડ લીધા હોય તેમને હવે અમદાવાદ અને ગાંધીનગરમાં મ્યુકોરમાઈકોસિસના લક્ષણો દેખાતા આવા દર્દીઓ હવે સિવિલ હોસ્પિટલમાં...
‘મારું ગામ કોરોના મુકત ગામ અભિયાન’ અન્વયે રૂપાણીએ વિડીયો કોન્ફરન્સ યોજીને રાજયના તમામ ડીડીઓ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક...
“Rajbhavan rises in Corona crisis” કેન્દ્ર સરકારના સૂચન બાદ કોરોના સામેની લડાઈમાં તમામ રાજ્યોના રાજભવનોએ સક્રિયતાથી કાર્યવાહી કરવાનું ચાલુ કરી દીધું છે....
તાજેતરમાં ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં મોડી રાત્રે કોવિડ વોર્ડમાં લાગેલી આગના કારણે બે નર્સ અને 16 જેટલા કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓના...