સોમવારે અષાઢી બીજે અમદાવાદમાં જમાલપુર જગદીશ મંદિની 144મી રથયાત્રા પંરપરાગત માર્ગો પર કફર્યુ વચ્ચે નીકળનારી છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના...
આજે અમાસના દિને ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સરસપુરના મોસાળથી પરત જમાલપુરમાં નિજ મંદિર પરત આવતા ભાવિક ભકત્તોની હાજરીમાં નેત્રોત્સવ...
રાજયમાં કોરોનાના મહામારીનું સંક્રમણ ઘટવા સાથે નવા કેસો નહીંવત પ્રમાણમાં હોય તે રીતે 53 જેટલા કેસો જ નોંધાયા છે. જયારે આજે સારવાર...
વડોદરા: (Vadodra) સાવલીના લાંછનપુરા ગામે મહીસાગર નદીમાં (Mahisagar River) વડોદરાથી ન્હાવા આવેલા બે તબીબી વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત થયા છે. વડોદરાનું ડોક્ટર...
સ્ટેટ જીએસટીના ઈન્ટેલિજન્સ વિભાગ દ્વારા સુરત સહિત છ શહેરોના 71 સ્થાનો પર વ્યાપક દરોડની કાર્યવાહી હાથ ધરીને 1741 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ...
રાજ્યમાં કોરોનાની બીજી લહેર વખતે માતા પિતાનું અવસાન થતાં 776 જેટલા બાળકો નિરાધાર થયા છે. આ બાળકોને સહાય કરવા જાહેર કરાયેલી મુખ્યમંત્રી...
અમદાવાદ શહેરમાં ૧૨મી જુલાઇ અષાઢી બીજના રોજ નીકળતી રથયાત્રને આ વખતે કેટલાક નિયંત્રણો સાથે મંજૂરી આપવામાં આવી છે. જેના પગલે શહેરા પોલીસ...
રાજ્યમાં ૧૫મી જુલાઇ ૨૦૨૧ ગુરુવારથી ધો. ૧૨ના વર્ગો, પોલીટેકનિક સંસ્થાનો અને કોલેજ ૫૦ ટકા કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે,...
કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહ આવતીકાલ તા.10મી જુલાઈથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ ત્રણ દિવસ દરમ્યાન તેમના દ્વારા...
સુરત ખાતે ગુજરાતના નવનિર્મિત પ્રથમ એમેઝોન ડિજીટલ સેન્ટરનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સીએમ વિજય રૂપાણીએ વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કર્યું હતું. રૂપાણીએ કહ્યુ હતું...