રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સુરત મનપામાં 3 સહિત નવા 15 કેસ નોંધાયા છે, જ્યારે 4 મનપા અને 31 જિલ્લાઓમાં એકપણ નવો...
રાજકોટમાં આજે સવારે 5:30 વાગ્યે સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં 5 મહિનાના બાળકનું કોરોનાથી મોત થતા પરિવારનો શોકમાં ગરકાવ થયો છે. આ અંગે...
કોરોનાની બીજી લહેરના પગલે જીઆઈડીસીના ઉદ્યોગારો માટે આત્મનિર્ભર પેકેજ પૂન:અમલી બનાવવામાં આવે તેવી રજૂઆતના પગલે સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠક બાદ...
‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનના પ્રાણી સંગ્રહાલય ખાતે સિંહ, વાઘ અને દીપડા માટે ”ઓપન મોટ”પ્રકારના આધુનિક આવાસો તૈયાર કરવામાં આવ્યા છે....
રાજ્ય વેરા ભવન અમદાવાદના નવિનિયુકત મકાનનું લોકાર્પણ કર્યા બાદ અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકારે બોગસ બીલિંગ કરતાં...
ભારત પર બ્રિટિશ શાસન (British in India)ના લગભગ 200 વર્ષ દરમિયાન, સોમનાથ મંદિર (Somnath Temple)નું પુન:નિર્માણ (Reconstruction) કોઈના ધ્યાન પર આવ્યું ન...
કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ વિસ્તારમાં 43 દિવસ બાદ ફરી ભૂકંપ થયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર...
ભાવનગર એરપોર્ટ ખાતેથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હીથી વર્ચ્યુઅલ રીતે ફ્લેગ...
આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત આર્સેલર મિત્તલ ગ્રુપના ચેરમેન લક્ષ્મી મિત્તલ અને સીઈઓ દિલીપ ઉમાને લીધી હતી.રૂપાણી સાથેની આ મુલાકાતમાં...
સીએમ વિજય રૂપાણીએ આજે શ્રાવણ મા દરમ્યાન સોમનાથ તીર્થ ખાતે દર્શન અને પૂજન કર્યા હતાં. રૂપાણીએ ગુજરાત પર સોમનાથ ભગવાનની કૃપા આશિષ...