રાજ્યમાં છેલ્લા એક-દોઢ વર્ષથી પ્રવર્તી રહેલી કોરોનાની પરિસ્થિતિમાં ૧૦,૦૮૨ જેટલા વ્યક્તિના મૃત્યુ નોંધાયા છે. કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા SDRFની જોગવાઇઓમાં ઉમેરો...
રાજ્યમાં મંગળવારે સુરત મનપામાં 8 અને વલસાડમાં 4 નવા કેસ સાથે કુલ 24 કેસ નોંધાયા છે. તો વળી વધુ 18 કોરોના દર્દીઓ...
ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્રના છેલ્લા દિવસે મંગળવારે ગૃહમાં કોરોનાના દર્દીઓના મૃત્યુના આંકડાઓ મામલે વિસંગતતા બહાર આવતા અને તે મામલે કોંગ્રેસના સભ્યોએ...
કોરોના કાળમાં રાજ્યમાં બે જુદી જુદી કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના મોત નીપજ્યા હતા, તેની તપાસ માટે નીમાયેલા જસ્ટીસ ડી.એ. મહેતા તપાસ પંચનો...
ગુલાબ વાવાઝોડાની અસરના પગલે (Gulab cyclone effect) રાજ્યના આભ પર ઘેરાયેલા વાદળો હવે વરસવા માંડયા છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 190 તાલુકામાં...
નડિયાદ: જ્યારે ભારતીય સેનાના જવાનોની વાત આવે ત્યારે ગૌરવ તો થાય જ. સીમા પર પોતાના જીવની પરવા કર્યા વગર મા ભોમની રક્ષામાં...
વડોદરા: હાઈપ્રોફાઈલ બળાત્કારનો આરોપી હેમંત ત્રિકમલાલ ભટ્ટ(રાજુ ભટ્ટ) જે 2 મિલન પાર્ક સોસાયટી નિઝામપુરા ખાતે રહે છે. તેનો મહાનગર પાલિકાનો વેરો પાલિકાના...
વડોદરા: શહેર નજીક આવેલા આજોડ ગામમા રહેતી સાડા ત્રણ વર્ષની માસુમ બાળકીને કપિરાજે બચકા ભરતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી.બાળકીને 60...
કોરોનાના મૃતકોને ન્યાય, તેમના પરિવારને વળતર આપોની માંગ સાથે સોમવારે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના સભ્યો દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યો હતો.શોકદર્શક ઉલ્લેખ બાદ તુરંત...
મંદી-મોંઘવારી-બેરોજગારી જેવી સમસ્યાનો માર સહન કરી રહેલા રાજ્યના નાગરિકો કોરોના મહામારીમાં વધુ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખાનગી શાળા-કોલેજોના સંચાલકો વિદ્યાર્થી-વાલીઓ પાસેથી...