અમદાવાદમાં 12 જૂનના રોજ એર ઈન્ડિયાના વિમાન સાથે થયેલી દુર્ઘટનાને લઇને એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા જારી કરાયેલા પ્રારંભિક રિપોર્ટમાં ચોંકાવનારો...
અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન (AI171) દુર્ઘટનાની તપાસ હવે એક મહત્વપૂર્ણ તબક્કામાં છે. અકસ્માતના લગભગ એક મહિના પછી એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)...
અમદાવાદ એરપોર્ટ નજીક થયેલી એર ઇન્ડિયાની દુર્ઘટનાની તપાસમાં નવો વળાંક આવ્યો છે. ભારતીય અકસ્માત તપાસ બ્યુરો (AAIB) દ્વારા પ્રકાશિત પ્રારંભિક અહેવાલમાં ખુલાસો...
હાલોલ: ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દવારા ૨૯ નગર પાલિકાઓના ચીફ ઓફિસરોની થયેલી સામૂહિક બદલીઓના હુકમોમા હાલોલમા પ્રતિબંધિત...
રોજિંદા વપરાશના સાધનોને આવવા દઈ રેતીના તથા ડોલોમાઈટના ભારધારી વાહનોને બંધ રાખવામાં આવે એવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી *બોડેલી મેરીયા બ્રિજ...
ગુજરાત મિત્ર ન્યુઝ ઝાલોદ તાજેતરમાં વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રીજ તૂટી પડવાની ગંભીર ઘટના બની છે. જેને ધ્યાને રાખીને ઝાલોદ તાલુકામાં પણ આવી...
જિલ્લાના અન્ય પુલોની પણ તપાસ કરાશે પ્રતિનિધિ ગોધરા તા.11 વડોદરા- આણંદ જિલ્લાને જોડતો ગંભીરા પુલ તૂટી પડવાની તાજેતરની દુર્ઘટના બાદ રાજ્યભરમાં પુલોની...
પ્રાંત અધિકારી અને મા.અને મ.(રાજ્ય)ના.કા. ઈ.દ્વારા ઈન્સપેક્શન હાથ ધરાયું* *સંગમ પુલ અને વાત્રક પુલનું નિર્માણ ૧૯૮૦ના અરસામાં થયું હતું**૨૦૧૪માં સંગમ પુલ ઉપર...
ગાંધીનગરઃ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ખાતે બ્રિજ તૂટી પડવાની ઘટના સંદર્ભે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે...
પાલિકાના માજી પ્રમુખ ગેરહાજર રહ્યા દાહોદ દાહોદ નગરપાલિકાની આજે તા.૧૦ ના રોજ યોજાયેલી સામાન્ય સભામાં કુલ ૩૯ કામો રજુ કરાયા હતા તેમાં...