અમરેલીના ડેપ્યુટી ઈલેક્શન ઓફીસર આનંદ ઉકાણી નડિયાદ મનપાના બીજા ડે. કમિશ્નર બન્યાડે. કમિશ્નર મહેન્દ્ર દેસાઈની અમરેલી બદલી કરાઈનડિયાદ, તા.30ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે...
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તા.30 અને 31 ઓક્ટોબરે વડોદરા જિલ્લાના કેવડિયા (એકતા નગર)ની મુલાકાત લેશે....
નેશનલ એવોર્ડ વિનર ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ ભાન ભૂલી છે. સસ્તી પ્રસિદ્ધિ માટે રોડ પર સ્ટંટ કરતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની જેમ માનસી...
હાલોલ: હાલોલ નગરમા પાવાગઢ રોડ કુંભારવાડા પાસે આજે ગુરૂવારે વહેલી સવારે એક હુન્ડાય કંપનીની કારમા અચાનક આગ લાગવાની ઘટના બની હતી, જોકે...
છેલ્લાં કેટલાંક દિવસોથી રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે જેના લીધે ખેતરોમાં પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોને રાતા પાણીએ રડવાનો...
રાજ્યની નવી સરકારને હવે ચીફ સેક્રેટરી પણ નવા મળશે. વર્તમાન ચીફ સેક્રેટરી પંકજ જોશી 31 ઓક્ટોબરે નિવૃત્ત થઈ રહ્યાં છે, તેમના સ્થાને...
એક વર્ષથી ફરાર રામકુમાર સેવકરામ પંજાબી ઉર્ફે રામુ પંજાબી ટેકનિકલ સૂત્રો અને બાતમીના આધારે પોલીસે દબોચ્યો પોલીસ રિમાન્ડ દરમિયાન નકલી બિનખેતી હુકમો...
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી આ વર્ષે એકતાનગર ખાતે ખુબ જ ભવ્ય રીતે થવાની છે. આ વિશેષ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ...
અરબ સાગરમાં ડિપ્રેશનના લીધે રાજયમાં ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ અનુસાર હજુ આગામી ચારથી પાંચ દિવસ સુધી વરસાદ વરસે...
પ્રતિનિધિ ગોધરા તા.26 શહેરા રેન્જ વન અધિકારી આર.વી. પટેલના માર્ગદર્શન હેઠળ શહેરા વન વિભાગની ટીમે ગેરકાયદેસર રીતે પાસ-પરમિટ વગર લીલા તાજાં પંચરાઉ...