આણંદ, શુક્રવાર :* અમદાવાદ ખાતે ગત રોજ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા...
મૃતકોના અંતિમ સંસ્કાર પૂર્ણ થાય ત્યાં સુધીની જરૂરી સુવિધાઓ જિલ્લા વહીવટી તંત્ર પૂરી પાડશે આણંદ, શુક્રવાર :* અમદાવાદ ખાતે ગતરોજ વિમાન દુર્ઘટનામાં...
આણંદ | આણંદ શહેરમાં છેલ્લા કેટલાક વરસોથી એનેથીસ્યાની પ્રેક્ટિસ કરતાં વરિષ્ઠ ડોક્ટરનું પ્લેન દુર્ઘટનામાં અવસાન થયું હતું. આ ઘટનામાં દુર્ભાગ્યપૂર્ણ બાબત એ...
લંડન જવા નીકળેલા ખેડા જિલ્લાના મુસાફરો ની સંખ્યામાં 11 પહોંચી ઠાસરાના ત્રણ કઠલાલ ના બે મહુધાના બે મહેમદાવાદ ના એક નડીઆદના ત્રણ...
અમદાવાદમાં ક્રેશ થયેલા પ્લેનના મુસાફરોને લઇ પરિવારજનોમાં દોડધામ મચી આણંદ. અમદાવાદ ખાતે ગુરૂવારની બપોરે એર ઇન્ડીયાના ક્રેસ થયેલા પ્લેનમાં આણંદ – ખેડાના...
અંદાજિત રૂ. બે લાખનો આશરે ૧૫૦૦ કિગ્રાથી વધુનો જથ્થો કરાયો જપ્ત કપડવંજ: કપડવંજના સત્યનારાયણ ટ્રેડર્સ સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ હેઠળ...
ધારાસભ્ય અને આગેવાનોની સમજાવટથી ગામ એકસુર વોર્ડ નં 1 ની બેઠકમાં એકપણ ફોર્મ ન ભરાતાં ખાલી સરપંચની ટીમમાં ૪ મહિલા સભ્ય અને...
આશરે ૫૦ જેટલા ગામોને જોડતો બેટાવાડા નદી ઉપરનો પુલ છેલ્લા બે વર્ષથી બંધ છે,જેના કારણે સ્થાનિક લોકોએભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે....
કપડવંજ,: કપડવંજ તાલુકાના આતરસુંબામાં છાસવારે વીજળી જતી રહેવાની ઘટના સામાન્ય બની ગઈ છે અને ૪૨ ડિગ્રી ગરમીમાં કલાકો સુધી નાગરિકો વીજળી વગર...
કપડવંજ સેશન્સ અદાલતનો ૨૦૨૨માં બનેલા બનાવમાં ચુકાદોકપડવંજ,: કપડવંજ સેશન્સ અદાલતે ૨૦૨૨માં બનેલા બનાવમાં ચુકાદો આપતા સગીરાને ભગાડી જનારને 20 વર્ષની કેદની સજા...