ગઈકાલે મંગળવારે તા. 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહલગામના પર્યટન સ્થળ પર આતંકવાદીઓએ ટુરિસ્ટ પર હુમલો કર્યો હતો. આતંકીઓએ નામ પૂછી ધર્મ...
અમરેલીમાં શાસ્ત્રી નગરના રહેણાંક વિસ્તારમાં એક ખાનગી કંપનીના તાલીમ કેન્દ્રનું વિમાન ક્રેશ થયું. જેના કારણે વિમાનના પાયલટનું મોત નીપજ્યું. એવું કહેવાય છે...
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાથી 18 કામદારોના મોત થયા છે અને પાંચ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ...
રાજ્ય સરકાર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ ૯ થી ૧૨ના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ સહાય માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪થી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ...
પોરબંદર શહેરમાં બિરલા સ્કૂલની પાછળ આવેલા બાવળના જંગલમાં ભીષણ આગ લાગી છે. આજે બુધવારે બપોરે લાગેલી આગ ભારે પવનના લીધે વિકરાળ બની...
અમરોલીના સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા જલારામ બાપાના નિવેદનથી વિરપુરની જનતામાં રોષની લાગણી ફેલાઇ છે. વિરપુરમાં આગેવાનોની મહત્વની બેઠક મળી હતી. જેમાં...
આજે તા. 27 ફેબ્રુઆરીની ગુરુવારથી ધો. 10 અને ધો. 12 ગુજરાત બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. સવારે 10 વાગ્યાથી ધો. 10...
રાજકોટમાંથી ચોંકાવનારી ઘટના બની છે. અહીં રહેતી એક ઈન્ફ્લુએન્સરે આપઘાત કર્યો છે. રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી ‘તોફાની રાધા’ની આત્મહત્યા સમાચાર આવ્યા...
કચ્છમાં એક મોટો માર્ગ અકસ્માત થયો. અહીં એક ખાનગી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી જેમાં 7 લોકોના મોત થયા હતા....
દૂધના ભાવ ઘણા સમયથી વધી રહ્યા હતા પરંતુ હવે અમૂલે ગ્રાહકોને રાહત આપી છે. અમૂલે ગુજરાતમાં દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે. અમૂલે...