અમદાવાદ વિમાન દુર્ઘટના: એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ઓફ ઇન્ડિયા (AAIB)નો પ્રારંભિક તપાસ અહેવાલ ગાંધીનગર: અમદાવાદથી ઉડતી વખતે એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 ક્રેશ...
વડોદરા આંણદને જોડતો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ આજે સવારે તૂટી ગયો છે. આ બ્રિજના વચ્ચેથી બે કટકા થઈ ગયા છે. 40...
આજે તા. 9 જુલાઈની કાળમુખી સવારે વડોદરામાં ગોઝારી દુર્ઘટના બની હતી. વડોદરાને આણંદથી જોડતા મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ અચાનક તુટી પડ્યો...
આ વર્ષે રથયાત્રામાં પહેલી વાર આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ A.I.નો શહેર પોલીસ તંત્ર દ્વારા ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે ઉપયોગ કરવામાં આવશે. A.I.ના...
અમદાવાદમાં અકસ્માતનો ભોગ બનેલા એર ઇન્ડિયાના વિમાન વિશે એક ચોંકાવનારી વાત સામે આવી છે. દુર્ઘટના બની તેના ત્રણ મહિના પહેલાં પ્લેનનું મેઈન્ટેનન્સ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજ્યમાં સંસ્કૃત ભાષા અને સાહિત્યનાં જન માનસમાં પ્રચાર-પ્રસાર દ્વારા પ્રાચીનતમ ભાષા સંસ્કૃતને પ્રોત્સાહન તેમજ...
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં આજે મંગળવાર સુધીમાં 135 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 101 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા...
ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હાઈકોર્ટને ઈમેલ મળ્યો છે. માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાઈકોર્ટ...
ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી ડીજીપી-આઈજીપી કોન્ફરન્સ-2024 દરમિયાન વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા આપવામાં આવેલા સૂચનોને પગલે રાજ્યના પોલીસ વડા વિકાસ...
અમદાવાદના ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશનની કામગીરી આજે મંગળવારે તા. 29 એપ્રિલની સવારે ચંડોળા તળાવ વિસ્તારમાં ચાલી રહી છે. 50 બુલડોઝર સાથે અમદાવાદ...