ગાંધીનગર: રાજયમાં ચાર ઝોનમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજીયોનલ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ કોન્ફરન્સ યોજાનાર છે, જેમાં આગામી તા.9 અને 10મી ઓકટો.ના રોજ ગણપત યુનિ. ખાતે...
ગુજરાત હાઈકોર્ટના જ્જ જસ્ટિસ સંદીપ ભટ્ટની ટ્રાન્સફરના વિરોધમાં આજે ગુરુવારે સતત બીજા દિવસે હાઈકોર્ટના વકીલોએ હડતાળ પાડી છે. આજે હાઈકોર્ટ બહાર મોટી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે પધાર્યા છે. ગઈકાલે સોમવારે અમદાવાદમાં જાહેર સભાના સંબોધન બાદ આજે મંગળવારે વડાપ્રધાન હાંસલપુર સ્થિત મારૂતિ સુઝુકી કંપનીના...
ગીર સોમનાથમાં મેઘમહેર છવાઈ છે, એવામાં તાલાલગીર પંથકમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને પગલે આંબરાશ ગીર ગામ બેટમાં...
વડોદરા: વર્ષ 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ગુજરાતમાં તૈયારી શરૂ કરી છે. આજ રોજ કોંગ્રેસના નેતા અને સંસદમાં વિપક્ષના નેતા...
અમદાવાદ વિમાન દુર્ઘટના: એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ઓફ ઇન્ડિયા (AAIB)નો પ્રારંભિક તપાસ અહેવાલ ગાંધીનગર: અમદાવાદથી ઉડતી વખતે એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 ક્રેશ...
વડોદરા આંણદને જોડતો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ આજે સવારે તૂટી ગયો છે. આ બ્રિજના વચ્ચેથી બે કટકા થઈ ગયા છે. 40...
આજે તા. 9 જુલાઈની કાળમુખી સવારે વડોદરામાં ગોઝારી દુર્ઘટના બની હતી. વડોદરાને આણંદથી જોડતા મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ અચાનક તુટી પડ્યો...
આ વર્ષે રથયાત્રામાં પહેલી વાર આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ A.I.નો શહેર પોલીસ તંત્ર દ્વારા ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે ઉપયોગ કરવામાં આવશે. A.I.ના...
અમદાવાદમાં અકસ્માતનો ભોગ બનેલા એર ઇન્ડિયાના વિમાન વિશે એક ચોંકાવનારી વાત સામે આવી છે. દુર્ઘટના બની તેના ત્રણ મહિના પહેલાં પ્લેનનું મેઈન્ટેનન્સ...