ડભોઈ – દભૉવતિ નગરીમાં કાર્યરત પાલિકાનું બિલ્ડીંગ આશરે ૧૨૦ વષૅ જુની હતી. જેથી ધારાસભ્ય શૈલેશભાઈ મહેતાનાં પ્રયત્નોથી સરકારે નવીન ભવન બનાવવા મંજૂરી...
આમંત્રણ પત્રિકામાં ધારાસભ્યના યોગદાનને ભૂલતા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર આગામી ૨૫ જાન્યુઆરીના રોજ ડભોઇ નગરપાલિકાના નવનિર્મિત ભવનના લોકાર્પણ નો કાર્યક્રમ રાખવામાં...
ડભોઈ માં ભગવાન શ્રીકૃષ્ણ ( શૈલેષ મહેતા ) કયારે શિશુંપાલ ( ? ) નો કયારે વધ કરશે એવી સોશિયલ મીડીયા પોસ્ટથી રાજકીય...
ડભોઈ – એકતા નગર ટ્રેન માર્ગ પર આવેલા ઓરસંગ બ્રિજ પર એક સાડા ત્રણ વર્ષની દિપડી નુ ટ્રેન ની અડફેટે આવતા મોત...
ડભોઈ નર્મદા નિગમ ના અધિકારી ઓ પોતાની એ.સી. ચેમ્બર છોડી જવા રાજી નથી. જેને લઇ બોરીયાદ કેનાલના પાણીનો યોગ્ય નિકાલ ન થતાં...
નાયબ કલેકટર જમીન સુધારણા શાખા કલેકટર કચેરી વડોદરાના પત્ર આધારે મામલતદાર (કૃષિ પંચ) ડભોઇ ધ્વારા તૈયાર કરેલ રીપોર્ટ અનુસાર જીલ્લા કલેક્ટર કચેરીએથી...
ભાજપ સંગઠન ને નવુ રુપ આપવામા આવી રહ્યુ છે. કેટલીક નિમંણુક થઇ છે અને પોતાના રાજકીય ભવિષ્ય માટે કેટલાક કાર્યકરો મનમા ખુશ...
ભાજપા લઘુમતી મોરચાના પૂર્વ પ્રમુખે કરી લેખીત રજૂઆત ડભોઇ: ડભોઈ તાલુકા સેવાસદનમાં ડભોઈ નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી પોતાનાં જુદાજુદા સરકારી કામ અર્થે...
ડભોઈ નગરપાલિકા ૨૦૨૫ મા યોજાનાર ચૂંટણી કેટલાક સંભવિત ઉમેદવારોનુ ગણિત બગાડી શકે છે ચૂંટણી પંચ ધ્વારા ગુજરાત ની વસ્તી ના આંકડા મુજબ...
શારદા પૂજન એટલે કે ચોપડા પૂજન શુભ સમયમાં કરવામાં આવતું હોય છે. ચોપડાની પૂજા એક કલાક ઉપરાંત ચાલતી હોય છે. આ દરમિયાન...