આજથી લગભગ ૩૦ વર્ષ પહેલાં બહાર આવેલા જૈન હવાલા કૌભાંડને કારણે પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ...
આગામી 23 જુલાઇથી શરૂ થઇ રહેલા ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતના અંદાજે 100થી વધુ એથ્લેટ ભાગ લેવાના છે ત્યારે રમતોના આ મહાકુંભમાં ભારતનો કોઇ...
શું વિદ્યા બાલનની ‘શેરની’ ખરેખર નાની ફિલ્મ છે? ‘શેરની’ ને થિયેટરોને બદલે OTT પર રજૂ કરવામાં આવી હતી પરંતુ કમાલ આર. ખાન...
ભારતના જાણીતા પત્રકાર પલાગુમ્મી સાંઇનાથને હાલમાં જાપાનનો પ્રતિષ્ઠિત ફુકુઓકા સન્માન મળ્યો. પલગુમ્મી સાંઇનાથનું નામ પી.સાંઇનાથથી જાણીતું છે અને તેઓ પત્રકારત્વ સાથે જોડાયેલા...
ગુજરાત મંત્રીમંડળ વચ્ચે હવે એક બીજી મહત્ત્વની ચર્ચા શરૂ થઇ છે કે ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ થાય કે ન થાય, ગુજરાત ભાજપના નેતાઓને...
ગયે વખતે ફાધર્સ ડે પછી પુરુષોની સમસ્યાઓ વિશે આપણે વાત કરેલી. તે પછી એક વડીલ મળ્યા તે કહે કે આ બધા સોશ્યલ...
જૂના દિવસો યાદ છે જયારે ગામડામાં એકલી રહેતી વૃધ્ધા કે વૃધ્ધના બીજા દૂરના ગામમાં રહેતા નજીકના સગાનું અવસાન થાય ત્યારે ખરખરા માટે...
મોટા ભાગની પ્રજા રાક્ષસોને ધિક્કારતી હોય છે. જો કે રાક્ષસો પણ એક રીતે પ્રજાપતિ બ્રહ્માનાં જ સંતાન હોવાં છતાં તેમની મથરાવટી તો...
‘‘ડૉકટર સાહેબ, આ મારો જમણો પગ દુખે છે. જયેશભાઇએ ક્લિનિકમાં જરા લંગડાતા આવીને કીધું.’’ ‘‘એ તો જરા વાના હિસાબે દુખે છે’’. ડોકટરે...
ધરમકરમવાળા દેશમાં ધાર્મિકોએ પાર વિનાના દેવી દેવતાઓ ઊભા કર્યા છે. નહીં માનો પણ દક્ષિણમાં કોઈમ્બતુર પાસે ઈરૂગર ગામમાં હમણાં કોરોનાનું મંદિર સ્થપાયું...