(પ્રતિનિધિ) વડોદરા, તા. 24 વડોદરા ખાતે આગામી ફેબ્રુઆરી મહિનામાં આદિવાસી સમાજનું મહાસંમેલન યોજવામાં આવશે. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરશે. આ સંમેલનમાં ભાજપાના મંડલ કાર્યકરો જોડાશે....
વડોદરા તા.24 હરણી લેક ઝોન ખાતે તળાવમાં ડૂબી જવાના કારણે 12 બાળકો અને બે શિક્ષકો મળી 14 લોકોના મોતની ફરજિયાત હતા. પોલીસ...
આણંદ તા.23આણંદ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન દ્વારા બોરસદ અને ઉમરેઠની પેઢી પરથી ખાદ્ય પદાર્થોના નમુના લેવામાં આવ્યાં હતાં. જેમાં બોરસદથી તેજા...
બર્લિન: ઈતિહાસમાં આ 8મી વખત છે જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા પહેલા ઉલ્કા પિંડ (Meteorite) જોવા મળી હોય. પરંતુ થોડા જ કલાકોમાં તે...
શ્રીરામ જન્મ ભૂમિ અયોધ્યામાં નિર્મિત ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત તિર્થ ભૂમિ અને યાત્રાધામ ડાકોરમાં રામોત્સવની ઉજવણી ધામધૂમથી કરવા માટે ખૂબ જ...
અયોધ્યા: (Ayodhya) રામલલાના અયોધ્યા આગમનનો સમય આવી ગયો છે. સોમવારે 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની (Pran Pratishtha Program) તમામ તૈયારીઓ પૂર્ણ...
સંતાનો અભ્યાસ સાથે જીવન જીવવાની આવડત મેળવતાં જાય તે માટે મા-બાપ કાળજી લે છે. બાળક શાળા અને ટયુશન ઉપરાંત પોતાના સ્વાસ્થ્ય માટે...
પહેલા એવું માનવામાં આવતું હતું કે વિશ્વમાં મોટાભાગના લોકો મચ્છરોને કારણે થતાં રોગોથી મરે છે પરંતુ તાજેતરમાં એક અભ્યાસમાં એવી ચોંકાવનારી વિગતો...
નવી દિલ્હી(NewDelhi) : ધનવાન બનવાની દરેકને ઈચ્છા હોય છે, પરંતુ દરેક વ્યક્તિ તે સપનું સાકાર કરી શકતું નથી. જોકે, ભારતમાં વીતેલા ચાર...
આણંદ, તા.17ચરોતર પંથક સુખી અને સમૃદ્ધ પ્રદેશ છે, જ્યાંથી મોટી સંખ્યામાં લોકો પરદેશમાં જઇને સ્થાયી થયા છે. જેનો શ્રેય ડી.એન.હાઇસ્કૂલ જેવી શૈક્ષણિક...