સરકારે આજે એનએસસી અને પીપીએફ સહિતની નાની બચતની યોજનાઓ પરનો વ્યાજદર 2021-22ના પહેલા ત્રિમાસિક માટે 1.1 ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. બૅન્ક...
રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 2360 કેસ નોંધાયા છે. જ્યારે આજે...
જીવલેણ ‘મેડ કાઉ’ રોગચાળાને મળતો રહસ્યમય મગજનો રોગ હાલમાં કેનેડામાં 43 લોકોમાં જોવા મળ્યો છે અને તેણે પાંચનો ભોગ લીધો છે. કેનેડાના...
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સાઇ)ના સૂત્રોએ બુધવારે એવી માહિતી આપી હતી કે બેંગલુરૂ અને પટિયાલામાં નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ સ્પોર્ટસ (આઇએનએસ)માં વિવિધ સ્પર્ધા...
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ ગણવામાં આવે છે, અને હાલમાં બીસીસીઆઇ માત્ર છ મહિનાના ગાળામાં જ ફરી એકવાર...
સુએઝની નહેરમાં સર્જાયેલી અભૂતપૂર્વ કટોકટી તેના યોજનોમાં ગણી શકાય તેવા ઉકેલના અંતરમાં એક ગજ આગળ વધી હોવાના હેવાલ આ લખાય છે ત્યારે...
નવેમ્બર-2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નોટબંધી લાગૂ કરવામાં આવી તે પછી સૌથી વધુ અસર રિયલ એસ્ટેટ સેક્ટરને પડી હતી. નોટબંધીની વિકટ અસર...
કોવિડ -19 રોગચાળાને લીધે લોકોના વલણમાં આબેહૂબ ફેરફાર થયા છે. ઘરે વિતાવેલા સમય અને વધતી જતી અનિશ્ચિતતા સાથે, લોકો સમજી ગયા છે...
ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુના મેકાસ્સાર શહેરમાં પામ સન્ડે માસની પ્રાર્થના દરમ્યાન એક ચર્ચ પર હુમલો થયો હતો. બે હુમલાખોરોએ પોતાને રોમન કેથોલિક કેથેડ્રલની...
રવિવારે સવારે અહીં સ્વરૂપ નગરમાં રાજ્ય સરકાર દ્વારા ચાલતી એલપીએસ ઇન્સ્ટિટ્યૂટ કાર્ડિયોલોજી અને કાર્ડિયાક સર્જરીમાં આગ લાગ્યા બાદ 140થી વધુ દર્દીઓને બચાવવામાં...