નૈઋત્યનું ચોમાસું ગુજરાતની નજીક પહોંચ્યું છે ત્યારે ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના ઘણા ભાગોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેના કારણે લોકોએ...
પીએમ પદના શપથની સાથે મોદી 3.0 સરકારના મંત્રીઓને પણ શપથ ગ્રહણ કરવામાં આવશે. આવી સ્થિતિમાં ઉત્તર પ્રદેશમાંથી પાંચ મંત્રીઓ શપથ લઈ શકે...
નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવન ખાતે સાંજે 7.15 કલાકે કાર્યક્રમ યોજાશે પરંતુ તે પહેલા જ સંભવિત...
મોદી સરકાર 3.0 શપથ લેવા તૈયાર છે. નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવનનું પ્રાંગણ ત્રીજી વખત મોદીના...
નરેન્દ્ર મોદી રવિવારે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 9 જૂને...
બારડોલી: રાજકોટના અંગ્નિકાંડ બાદ બારડોલીનું તંત્ર હરકતમાં આવ્યું હતું. બારડોલી ફાયર વિભાગ તેમજ અન્ય વહીવટી તંત્ર એકત્રિત થઈ નગરની 21 જેટલી બહુમાળી...
નવી દિલ્હી: રવિવારે નરેન્દ્ર મોદીના PM તરીકેના ત્રીજા કાર્યકાળ માટે યોજાનાર શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે વિદેશી મહેમાનોના આગમનની પ્રક્રિયા શરૂ...
કોલકાતા: ભાજપ અને ટીએમસી વચ્ચેનો તણાવ ઓછો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને TMCના વડા મમતા બેનર્જીએ...
સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં સોનિયા ગાંધીને કોંગ્રેસ સંસદીય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારીએ...
મીડિયા વ્યક્તિત્વ અને રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવનું શનિવારે સવારે 4.50 વાગ્યે નિધન થયું હતું. હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં 87 વર્ષની વયે તેમણે...