લેબનોને આજે હિઝબુલ્લાહના ચીફ સૈયદ હસન નસરલ્લાહની મોતની પુષ્ટિ કરી છે. હિઝબુલ્લાહએ એક નિવેદનમાં કહ્યું કે તેના નેતા નસરલ્લાહ માર્યા ગયા છે....
અમેરિકામાં શુક્રવારે (27 સપ્ટેમ્બર) ત્રાટકેલા ચક્રવાત હેલેનના કારણે અત્યાર સુધીમાં 5 રાજ્યોમાં 49 લોકોના મોત થયા છે. ચક્રવાતની સૌથી વધુ અસર દક્ષિણ...
બેંગલુરુની એક વિશેષ અદાલતે 27 સપ્ટેમ્બરે નાણામંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. નાણામંત્રી પર ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા જબરજસ્તી વસૂલાતનો...
ઈઝરાયેલે જાહેરાત કરી છે કે હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહનું અવસાન થયું છે. ઇઝરાયેલી સૈન્ય IDFએ શનિવારે જાહેરાત કરી હતી કે નસરાલ્લાહ શુક્રવારે...
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ દિવસની રમત વરસાદને કારણે...
જમ્મુ-કાશ્મીરના એમએ સ્ટેડિયમમાં વિજય સંકલ્પ રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ચૂંટણી જમ્મુ-કાશ્મીરનું ભવિષ્ય પસંદ કરવાની છે. આજે શહીદ વીર...
વ્યારા: વ્યારા, સોનગઢમાં કોતરોમાં દબાણોથી પાણીના વહેણની દિશા બદલાતાં લોકો પૂરનો સામનો કરવા મજબૂર થયા છે. ભારે વરસાદમાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો...
નવસારી : નવસારી જિલ્લામાં સતત બે દિવસથી વરસાદના જોરદાર ઝાપટા પડી રહ્યા હતા. ત્યારે આજે પણ જિલ્લામાં વરસાદી માહોલ રહેતા જિલ્લામાં સાર્વત્રિક...
બેગુસરાયના બીજેપી સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ગિરિરાજ સિંહના સાંસદ પ્રતિનિધિ અમરેન્દ્ર કુમાર અમરના મોબાઈલ...
દિવાળી-છઠ પૂજા પર ઘરે જનારા પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. મુસાફરોની વધતી જતી ભીડ અને ટ્રેનોમાં વધતા વેઇટિંગને ધ્યાનમાં રાખીને રેલ્વે મંત્રાલયે...