સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શરતી જામીન આપ્યા છે. અરવિંદ કેજરીવાલને શુક્રવારે સાંજે તિહાર જેલની બેરેક નંબર 3માંથી મુક્ત કરવામાં આવ્યા...
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આંદામાન નિકોબાર ટાપુની રાજધાની પોર્ટ બ્લેરનું નામ બદલીને વિજયપુરમ કરી દીધું છે. પોર્ટ બ્લેરના નવા નામની જાહેરાત...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બર તેમના જન્મદિવસના એક દિવસ પહેલા તેમના ગૃહ રાજ્ય ગુજરાતના લોકોને એક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે....
આરજી કર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કેસના મુખ્ય આરોપી સંજય રોયનો હવે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. કોર્ટે આ...
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને શુક્રવારે 13 સપ્ટેમ્બર, 2024 ના રોજ જામીન મળ્યા પછી આખો પરિવાર અને આમ આદમી પાર્ટી (AAP) તેમના...
ભરૂચ: ગુજરાતની જીવાદોરીસમાન નર્મદા ડેમની સપાટીમાં ફરી એકવાર વધારો થયો છે. જેને કારણે નર્મદા ડેમના 10 ગેટ ખોલવાની ફરજ પડી છે. જેમાંથી...
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હું તે લોકોની માફી માંગવા માંગુ છું જેઓ વિચારતા હતા કે...
નવસારી, બીલીમોરા : અમલસાડ પાસેના સરિબુજરંગ ગામે ગણપતિ વિસર્જન યાત્રા વખતે કારને સાઈડ આપવા મુદ્દેની બબાલે ગંભીર સ્વરૂપ પકડ્યું હતું. કાર ચાલક...
શાકભાજી મોંઘા થવાને કારણે ઓગસ્ટ મહિનામાં છૂટક ફુગાવો વધીને 3.65% થયો છે. જુલાઈ મહિનામાં તે ઘટીને 3.54% પર આવી ગયો હતો. આ...
મોસ્કોઃ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આજે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઘણા...