રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે વસ્તીમાં ઘટાડાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આધુનિક વસ્તી વિજ્ઞાનને ટાંકીને તેમણે કહ્યું કે જ્યારે...
મહારાષ્ટ્રમાં સીએમને લઈને ચાલી રહેલા સસ્પેન્સનો અંત આવ્યો છે. એકનાથ શિંદેએ આજે સ્પષ્ટપણે કહ્યું હતું કે આવતીકાલે બીજેપી વિધાયક દળની બેઠકમાં મુખ્યમંત્રીના...
સુપ્રીમ કોર્ટ 4 ડિસેમ્બરે પ્લેસ ઓફ વર્શીપ સિક્યુરિટી એક્ટના બંધારણીય દરજ્જાની સુનાવણી કરશે. સંભલ મસ્જિદ વિવાદ અને અજમેર દરગાહ પર હિંદુઓના દાવાને...
નવા ચૂંટાયેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોસ્ટ કરતી વખતે BRICS દેશો પર ટેરિફ લાદવાની ધમકી આપી...
છેલ્લા પાંચ વર્ષથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ તરીકે કામ કરી રહેલા જય શાહે રવિવારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના પ્રમુખ તરીકેનો...
સંભલ હિંસાની તપાસ માટે ન્યાયિક પંચની ટીમ રવિવારે જામા મસ્જિદ પહોંચી હતી. 3 સભ્યોની ટીમમાં હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટિસ ડીકે અરોરા, પૂર્વ યુપી...
ગાંધીનગર: ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના આવેદનપત્રો ભરવાની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે...
બાંગ્લાદેશમાં ઇસ્કોનના પુજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ પછી શનિવારે (30 નવેમ્બર, 2024) બાંગ્લાદેશના ચટગાંવમાં અન્ય એક હિન્દુ પૂજારીની ધરપકડ કરવામાં આવી હતી....
મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેની તબિયત અચાનક લથડી છે. તાવ અને થાકને કારણે ડોક્ટરે તેમને આરામ કરવાની સલાહ આપી છે. આ દિવસોમાં...
ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક વરિષ્ઠ નેતાએ શનિવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં નવી મહાયુતિ ગઠબંધન સરકાર 5 ડિસેમ્બરે રચાશે. દેવેન્દ્ર ફડણવીસ આગામી મુખ્યમંત્રી...