અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2: ધ રૂલ’ને સિનેમાઘરોમાં રિલીઝ થવામાં હજુ 10 દિવસ બાકી છે, આ ફિલ્મ આજથી બરાબર 10માં દિવસે રિલીઝ થશે....
સંવિધાન દિવસ નિમિત્તે રાહુલ ગાંધીએ તાલકટોરા સ્ટેડિયમમાં એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. કોંગ્રેસ પાર્ટી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે...
બાંગ્લાદેશની એક કોર્ટે હિંદુ સંગઠન ‘સમ્મિલિત સનાતની જોત’ના નેતા ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની જામીન અરજી ફગાવી દીધી છે અને તેમને જેલમાં મોકલવાનો...
નવી દિલ્હી: એક નોંધપાત્ર ચુકાદામાં સુપ્રીમ કોર્ટે આજે ૧૯૭૬ના બંધારણીય સુધારા દ્વારા બંધારણના આમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતા શબ્દો ઉમેરવામાં આવ્યા તે...
અંકારા: તુર્કીના પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે, દક્ષિણ તુર્કીના અંતાલ્યા એરપોર્ટ પર ઉતર્યા બાદ રશિયન વિમાનના એન્જિનમાં આગ લાગી હતી જેમાં 95...
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી શિયાળો જામ્યો હોય તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે તથા મોડી રાત્રે ઠંડીનો ચમકારો વર્તાઈ...
વલસાડ : વલસાડના ટેલરને લાઈટ બીલ જોતા ભર શિયાળે પરસેવા છૂટી ગયો. કારણકે લાઈટ બીલમાં વીજ વપરાશની રકમ રૂપિયા 86 લાખ હતી....
IPL 2025 માટે ખેલાડીઓની મેગા ઓક્શનનો આજે બીજો દિવસ હતો. પ્રથમ દિવસે પંત, શ્રેયસ અને વેંકટેશ પર રેકોર્ડ બિડ લગાવવામાં આવી હતી,...
બીલીમોરા : બીલીમોરાના આંતલિયામાં રહેતા 25 વર્ષના બેરોજગાર યુવાને તેના જ ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી...
બાંગ્લાદેશ ઈસ્કોન સાથે સંકળાયેલા ધાર્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની સોમવારે બપોરે ધરપકડ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમની વિરુદ્ધ દેશદ્રોહ...