32 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત ડલ્લેવાલના સ્વાસ્થ્યને લઈને સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને નોટિસ પાઠવી છે. કોર્ટે શુક્રવારે કહ્યું...
ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહે ગુરુવારે 92 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. ડૉ. મનમોહન સિંહે 10 વર્ષ સુધી વડાપ્રધાન તરીકે દેશની...
તમિલનાડુ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ભૂતપૂર્વ IPS અધિકારી કે. અન્નામલાઈએ આજે કોઈમ્બતુરમાં પોતાના ઘરની બહાર પોતાને કોરડા મારીને અનોખો વિરોધ દર્શાવ્યો...
મુંબઈ આતંકી હુમલાના ગુનેગાર અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાના નાયબ વડા હાફિઝ અબ્દુલ રહેમાન મક્કીનું અવસાન થયું છે. જણાવવામાં આવી રહ્યું છે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનમોહન સિંહના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમના નિવાસસ્થાને પહોંચી શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી. પીએમ...
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર છે. દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. ગુરુવારે રાત્રે તેમની તબિયત અચાનક બગડી હતી. તેમને દિલ્હીની ઓલ ઈન્ડિયા...
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડતા તેમને ગુરુવારે સાંજે દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા. આ...
કર્ણાટકના બેલગાવીમાં ગુરુવારે કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠક યોજાઈ હતી જેમાં 26 જાન્યુઆરી, 2025થી ‘સંવિધાન બચાવો રાષ્ટ્રીય પદ યાત્રા’ શરૂ કરવાનો નિર્ણય...
ગુરુગ્રામમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર લોકપ્રિય થયેલ આરજે અને પ્રભાવક સિમરન સિંહના મૃત્યુના સમાચારે લોકોને ચોંકાવી દીધા...