શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) એ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. તેના નિવેદનમાં SCO એ...
12 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ વિમાનમાં 242 લોકો સવાર...
12 જૂને અમદાવાદમાં ભયાનક વિમાન દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં 297 લોકોના મોત થયા છે. આ અકસ્માતના 28 કલાકમાં જ વિમાનનું બ્લેક...
પ્લેન ક્રેશમાં વિમાનની 11A સીટ ભારે ચમત્કારિક બની હોવાનું લાગી રહ્યું છે કારણ કે તેની પર બેઠેલા બે લોકોનો આબાદ બચાવ થયો...
12 જૂનના રોજ બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું. વિમાનમાં સવાર 241 લોકોના મોત થયા છે. વિમાનમાં મૃત્યુ...
12 જૂનના રોજ ગુજરાતમાં 242 મુસાફરો અને ક્રૂને લઈને લંડન જતું વિમાન AI171 અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ મેડિકલ...
ઇરાને શુક્રવારે રાત્રે (13 જૂન, 2025) તેલ અવીવની આસપાસ ઓછામાં ઓછા સાત સ્થળોએ બેલિસ્ટિક મિસાઇલો ચલાવી. આ હુમલો ઇઝરાયલના તેહરાનના લશ્કરી નેટવર્ક...
બેન્જામિન નેતન્યાહૂએ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અંગે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કર્યો. પીએમ મોદીએ X પર પોસ્ટ કર્યું કે...
ટાટા સન્સ અને ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરને શુક્રવારે તેમના સાથીદારોને ખૂબ જ ભાવનાત્મક પત્ર લખ્યો. આ પત્રમાં તેમણે લખ્યું કે આ...
ઇરાન પરના ભીષણ હુમલા બાદ ઇઝરાયલે વિશ્વભરમાં તેના દૂતાવાસો બંધ કરવાની જાહેરાત કરી છે. આ સાથે ઇઝરાયલે તેના નાગરિકોને સાવચેત રહેવા અને...