કેદારનાથ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાયલોટ રાજવીર સિંહ ચૌહાણના અંતિમ સંસ્કાર જયપુરના ચાંદપોળ મોક્ષધામ ખાતે કરવામાં આવ્યા હતા. 15 જૂનના રોજ હેલિકોપ્ટર...
રાજા રઘુવંશી હત્યા કેસમાં એક પછી એક ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. હવે આ કેસમાં એક નવી અપડેટ સામે આવી...
કેનેડામાં G-7 સમિટ છોડીને વોશિંગ્ટન આવેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવવાની ખૂબ નજીક છે. ટ્રમ્પે કહ્યું કે...
અમદાવાદમાં 12 જૂને થયેલા વિમાન દુર્ઘટનાનો નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ હોસ્ટેલની ઇમારતના ત્રીજા અને ચોથા માળેથી...
પૂર્વ સીએમ સ્વ. વિજય રૂપાણી અનંતની યાત્રાએ નીકળી ગયા છે. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે સ્વ. વિજય રૂપાણીના નશ્વર દેહને અંતિમ સંસ્કાર માટે...
સુરત: અમદાવાદથી લંડન જઈ રહેલ પ્લેન ક્રેશ થતાં સુરતના 11 નાગરિકો સહિત 241 પ્રવાસીઓ મોતને ભેટ્યા હતા. આ અકસ્માતમાં મૃતદેહ પરિવારજનોને સોંપવા માટે...
સુરત: રવિવારે એક ઝલક બતાવ્યા બાદ સોમવારે વરસાદે સુરત શહેરમાં પોતાનું મજેદાર સ્વરૂપ બતાવ્યું હતું. રવિવારની રાત અને સવારે પડેલા વરસાદે બપોર...
મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાનના વિદેશ મંત્રાલયે સોમવારે (16 જૂન, 2025) જણાવ્યું હતું...
ગાઝામાં ફરી એકવાર ખાદ્ય વિતરણ કેન્દ્ર પર ગોળીબારની ઘટના સામે આવી છે. ગાઝા પટ્ટીના આરોગ્ય મંત્રાલયે માહિતી આપી છે કે શનિવારે ખાદ્ય...
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા) એ લોનના વ્યાજ દરમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો છે. SBI ના...