શ્રી બુદ્ધ અમરનાથ યાત્રા 2025નો આજે ભવ્ય પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ યાત્રા તા.27 જુલાઈથી શરૂ થઈને 7 ઓગસ્ટ 2025 સુધી...
ડેનવર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગત રોજ શનિવારે એક મોટી દુર્ઘટના ટળી ગઈ, જ્યારે ટેકઓફ કરતા પહેલા અમેરિકન એરલાઇન્સના વિમાનના લેન્ડિંગ ગિયરમાં આગ...
ઝારખંડના ગુમલા જિલ્લાના ઘાઘરા પોલીસ સ્ટેશન વિસ્તારના લૌડાગ જંગલમાં આજ રોજ તા.26 જુલાઇ શનિવારે સવારે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું...
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી મળતાં પોલીસે તાત્કાલિક એલર્ટ જાહેર કરી અનેક સાવચેતીના પગલાં લીધો. શુક્રવાર સાંજે...
બિહારમાં જુલાઈ 2025થી લાગુ થયેલી “મુખ્યમંત્રી 125 યુનિટ મફત વીજળી યોજના” અંતર્ગત લોકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. બિહારના રાજગીરના બસ...
કેન્દ્ર સરકારે ઉલ્લુ સહિત 25 જેટલી એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. જે અશ્લીલ સામગ્રીનું પ્રસારણ કરે છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે વાંધાજનક...
નરેન્દ્ર મોદીએ ભારતના બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન બન્યા છે. તેમજ નરેદ્ર મોદીએ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીનો...
રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં એક ગંભીર દુર્ઘટના ઘટી છે. આજ રોજ શુક્રવારની સવારે મનોહર પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલોડી ગામમાં આવેલ એક સરકારી ઉચ્ચ...
થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો લશ્કરી સંઘર્ષ સતત બીજા દિવસે પણ યથાવત રહ્યો છે. બંને દેશોની સરહદ પર ચાલી રહેલી ભીષણ અથડામણો યુદ્ધની...
ગત રોજ બુધવારે સાંજે દિલ્હી એરપોર્ટ પર એર ઈન્ડિયાની એક ફ્લાઇટ ટેકનિકલ ખામીના કારણે રદ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ મુંબઈ જવાની...