ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની દિશામાં એક વધુ મોટું પગલું ભરાયું છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે તા. 17 ઓક્ટોબરના રોજ નાસિકમાં...
દિવાળી અને છઠ પૂજાની રજાઓને લઈને રેલવે મુસાફરોમાં ઉત્સાહ તો હતો પરંતુ આજે સવારે અચાનક IRCTCની વેબસાઈટ અને એપ ઠપ થઈ જતાં...
બિહારના રાજકારણમાં નવી હલચલ જોવા મળી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર વચ્ચે આજ રોજ તા. 17 ઓક્ટોબર...
ગુજરાતના રાજકારણમાં અણધાર્યો વળાંક આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને છોડીને રાજ્યના તમામ 16 મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનાં આપ્યા છે. હવે નવું...
આસામના તિનસુકિયા જિલ્લાના કાકોપથર વિસ્તારમાં ગત રોજ તા. 16 ઓક્ટોબર ગુરુવારે મોડી રાત્રે એક આર્મી કેમ્પ પર ગ્રેનેડ હુમલો થયો હતો. આ...
ગ્રેટર નોઈડા નજીક યમુના એક્સપ્રેસવે પર ગત રોજ તા. 16 ઓક્ટોબર ગુરુવારે રાત્રે એક ચાલતી બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. બસમાં...
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવે સાધનો અને મટિરિયલ સપ્લાય કરતી કંપનીઓને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હવે રેલવેમાં...
દિવાળીનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈબીજ સાથે પૂર્ણ થાય છે. ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરી, દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા...
બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહાની પ્રેગ્નન્સીની અફવાઓ ફરી ચર્ચામાં આવી છે. તાજેતરમાં સોનાક્ષી અને પતિ ઝહીરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ...
ઉત્તરાખંડમાં ધાર્મિક યાત્રાળુઓ માટે મોટી ખુશખબર છે. હવે કેદારનાથ ધામની મુશ્કેલ ચઢાણ યાત્રા વધુ સરળ બનવાની છે. સોનપ્રયાગથી કેદારનાથ સુધી રોપવે બનાવવાની...