9 ઓક્ટોબરના રોજ, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના સ્થળો પર હવાઈ હુમલા કરવામાં આવ્યા. તાલિબાને દાવો કર્યો હતો કે આ હુમલાઓ...
વડીલોનું પ્રમાણ માત્ર ભારતમાં જ નહીં, દુનિયાના ઘણા દેશોમાં ધ્યાન માંગી લેતી સમસ્યા છે. વડીલોમાં રહેલી પરિપકવતા, અનુભવસમૃધ્ધિ, ડહાપણ વિપુલ પ્રમાણમાં જોવા...
ભારત ઋષિ મુનીઓનો, પ્રમાણિક, સ્વચ્છ દેશ, કહેવાતો આજે 21મી સદીમાં સાવ ઉલ્ટુ ચક્કર ફરે છે. માનવજીવન, પશુપંખીને પીવાનું ચોખ્ખુ પાણી પણ દુર્લભ...
જીવનમાં તંદુરસ્ત રહેવું સૌ કોઇને ગમતું હોય છે. આ તંદુરસ્તી શારીરિક ક્ષમતા તો ખરી જ પણ સાથે માનસિક રીતે મજબૂત રહેવાય એ...
સંસાર અસાર છે અને વૈરાગ્યમાં જ પ્રભુભક્તિ થઈ શકે એમ માની ઘણી વ્યક્તિઓ સંસારત્યાગ કરી સાધુ-સંત થવાને માર્ગે પ્રયાણ કરે છે. ક્યારેક...
કપાસ અને ગુજરાતનો સંબંધ બહુ ઘનિષ્ઠ છે. અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવાતું એટલી બધી કોટન મિલો અમદાવાદમાં હતી. ગુજરાતમાં કપાસની ખેતી હવે પ્રમાણમાં...
ગુજરાત ભાજપને નવા પ્રમુખ મળી ગયા છે. જગદીશ વિશ્વકર્માએ સી. આર. પાટીલની જગ્યા લઇ લીધી છે પણ ભાજપમાં કદાચ પહેલી વાર એવું...
વેનેઝુએલા, યુક્રેન, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશથી લઈને નેપાળ જેવા અનેક દેશોમાં અરાજકતા, અસ્થિરતા, ભ્રષ્ટાચારનાં કારણે સત્તા પરથી પદભ્રષ્ટ થઈ રહ્યા છે, જ્યારે અમુક...
દરરોજ સવારે “ગુજરાતમિત્ર” સાથે દિવસની શરૂઆત થવી એ જાણે રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયું છે. સુરતથી પ્રસિદ્ધ થતું આ દૈનિક પત્ર...
મધ્યપ્રદેશમાં બનેલી દુઃખદ ઘટના જેમાં કેટલાક બાળકોના મોત ખાંસીની સિરપ પીવાથી થયા હોવાનું બહાર આવ્યું છે. એ આખા દેશને હચમચાવી નાખી છે....