દર વર્ષે હિન્દુઓનો પવિત્ર તહેવાર હોળી નજીક આવે એટલે વૈદિક હોળી અંગેની ચર્ચાનો પ્રારંભ થઈ જતો હોય છે. પર્યાવરણવાદીઓ અને પ્રકૃતિપ્રેમીઓ વૈદિક...
લગ્નો કે અન્ય ધાર્મિક વિધિઓ જે તે કુટુંબના વ્યક્તિગત પ્રસંગો છે જેમાં મહદ્ અંશે સગાં–સંબંધીઓને આ પ્રસંગોમાં સહભાગી થવા આમંત્રણ પાઠવાતાં હોય...
દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક ને કથિત દારૂ નીતિ સંબંધિત ભ્રષ્ટાચાર કેસમાં Rouse Avenue Court દ્વારા તમામ આરોપોમાંથી નિર્દોષ...
પવિત્ર હોળીના પાવન પર્વ દરમિયાન ફાગણ સુદ તેરસના દિવસે મહુવા ખાતે આવેલા વાંસકુઇ ગામના ગોળીગઢ બાપુના મંદિરે સુંદર મેળાનુ઼ આયોજન થાય છે....
આપણે વારંવાર સાંભળીને છીએ. કામ પતાવી દીધું. આજના ફાસ્ટ રહેણીકરણીવાળા સમયમાં આપણા દરેક કામો પતાવવા પૂરતા જ થતા હોય એવુ લાગે છે...
ભારતીય પ્રજા ધર્મનિષ્ઠ પ્રજા છે. સમગ્ર ભારતમાં લગભગ પ્રત્યેક રાજ્યમાં મહત્ત્વના ધર્મસ્થાન બિરાજમાન છે. પ્રજા મોટી સંખ્યામાં પ્રભુદર્શન કરવા નિયમિત જતી પણ...
થોડાં વર્ષો પૂર્વે, ભાથીજી સંપ્રદાયના વડપણ હેઠળ, ભજન સત્સંગના કાર્યક્રમમાં ધુલિયા શહેર પાસેના ચૌગામ ગામે જવાનું થયેલું. ચા-પાણી, ભોજન, પ્રસાદ ઇત્યાદિ સહજ...
હોળીના બીજા દિવસને ધૂળેટી તરીકે ઉજવવામાં આવે છે. ધૂળેટીના દિવસે લોકો એકબીજા ઉપર રંગ, કેસૂડો તથા અબીલ કે ગુલાલ છાંટીને ભારે ધૂમધામ...
કોઈ સંકટ અથવા મુશ્કેલીમાંથી જે વ્યક્તિ ઉગાર કરે તેને તારણહાર કહેવાય છે. મારનાર કરતાં તારનાર મહાન હોય છે — આ સનાતન સત્ય...
પહેલી માર્ચને વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય આશય લોકોમાં નાગરિક સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો...