દરિયાઈ પટ્ટી પર આવેલું અને ઓલપાડ તાલુકાનું નાનકડું ગામ સોંદામીઠા આજે વિકાસ તરફ ગતિ કરી રહ્યું છે. 736ની વસતી ધરાવતા સોંદામીઠા ગામ...
ડાંગે માર્યાં પાણી જુદાં ન પડે તેમ ચીન અને પાકિસ્તાનને જુદાં પાડવા ભારત માટે અશક્ય છે. સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ X પર દાવો...
ચીન પર અને ભારત સહિત ઘણા દેશો પર અમેરિકી પ્રમુખ ટ્રમ્પે આકરા આયાત ટેરિફ ઝીંક્યા છે. જો કે હાલ ચીન સિવાયના વિશ્વના...
બંધારણના ઘડવૈયા ડૉ બાબાસાહેબ આંબેડકરે દેશમાં બંધારણના અમલ બાદ કહ્યું હતું કે ‘‘બંધારણ ગમે તેટલું મહાન હોય તેનો અમલ કરનારા કેવા છે...
માળી જ્યારે બાગમાં છોડ રોપે છે ત્યારે, છોડ આમતેમ નમી પડતો હોય છે. એને સીધો અને વ્યવસ્થિત કરવા માટે માળીએ કેટલાક સપોર્ટ...
૨૩મી એપ્રિલ, ૨૦૨૫નાં ચર્ચાપત્ર વિભાગમાં ’સોનાનો મોહ શા માટે?’શીર્ષક હેઠળના ચર્ચાપત્રની રજૂઆતનો વિરોધ કરવાનો હેતુ નથી જ. પણ સોનાનાં ઘરેણાંની ઉપયોગીતા વિષે...
લગભગ પંદર-વીસ વર્ષ અગાઉ વાચકોની વાંચન ભૂખ સંતોષવા માટે દરેક નગરમાં એકાદ નાનું મોટું પુસ્તકાલય જરૂરથી જોવા મળતું હતું. આવા પુસ્તકાલયો ખાનગી,...
આ એક ગામની અનોખી પ્રથા વિશે જાણવા જેવું છે. આ ગામમાં કોઈના પણ ઘરે રસોઈ બનતી નથી પરંતુ બધાની રસોઈ એક જ...
વારંવાર આગ લાગવાના બનાવો બનતા રહે છે. કરોડોનું નુકસાન અને અસંખ્ય લોકો બેઘર બની માલ-મિલકત- સાધનો ગુમાવી બરબાદ થઈ રહ્યાં છે. હાલમાં...
આજે ખ્રિસ્તી (કેથલિક) ધર્મગુરુ પોપ ફ્રાન્સીસ વિષે લખવાનો ઈરાદો હતો જેમનું 21મી એપ્રિલે નિધન થયું. આ એક એવા ધર્મગુરુ હતા જે શુદ્ધ...