ભારતના સંવિધાનમાં લોકશાહી સમાજવાદનો સ્વીકાર કરવામાં આવ્યો છે, જે ગંદા મૂડીવાદને નકારે છે, આમ જનતાની સૌથી અગત્યની આવશ્યકતા શિક્ષણ અને સ્વાસ્થ્ય સારવાર...
એક સમજશક્તિ માટે કહેવાય છે કે, ભૂતકાળ ભૂલવા માટે હોય, ભવિષ્ય નિહાળવા માટે હોય અને વર્તમાન માણવા માટે હોય. પરંતુ માનવી સંપૂર્ણપણે...
એક નાના ગામમા રહેતો મોહન બધી રીતે દુઃખી હતો તેના મનમાં દુનિયાના દરેક લોકો અને દરેક બાબત પર ગુસ્સો હતો તે હંમેશા...
જાપાનની મુલાકાત લીધા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના તિયાનજિનમાં શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટમાં હાજરી આપી. ૨૦૨૦ના ગલવાન અથડામણ પછી તેમણે પહેલીવાર...
પંચમુખી હનુમાનજી હિલ આસ્થાનું કેન્દ્રસાગબારા તાલુકામાં સાતપુડાની પર્વતમાળા ચોમાસામાં સૌંદર્ય સોળે કળાએ ખીલેલું હોય છે, જેમાં પંચમુખી હનુમાનજી હિલ પ્રકૃતિપ્રેમીને સ્પર્શે છે....
સાગબારાનું નામ કઈ રીતે પડ્યુંસાગબારા એ વસાવા રજવાડું હતું. સાગબારા એ સમયે આવવું હોય તો દુર્ગમ સ્થિતિ બળદગાડા સિવાય કોઈ છૂટકો ન...
તા.૧૧/૦૮/૨૫ – સાંજનાં પાંચ વાગ્યે તારકોટરા વાળા નવા માર્ગેમાં વૈષ્ણોદેવી પહાડ પર ચઢવાનો પ્રારંભ કર્યો અને વરસાદની શરૂઆત થઈ. અવિરત પડતા વરસાદમાં...
રખડતાં કૂતરાઓના ત્રાસને ગંભીરતાથી લઇને સુપ્રિમ કોર્ટે કબુલ્યું છે કે, કૂતરાઓને પકડીને શેલ્ટર હોમમાં પૂરી દેવા જોઇએ. ખસીકરણ અને રસીકરણ કરવુ જોઇએ....
ગત ફેબ્રુઆરી મહિનામાં મારે કેનેડામાં વેનકૂવરમાં એક સ્પર્ધા જોવા જવાનું થયું. મારા માટે આ પ્રકારના કાર્યક્રમને માણવો એ એક કુતૂહલપૂર્ણ લ્હાવો હતો....
સુરત જિલ્લાના વડોલી તથા ભરૂચ જિલ્લાના સાહોલ ગામ વચ્ચે કીમ નદી પર સાહોલ પુલનું ઘણા વર્ષોથી અસ્તિત્વ છે છતાં બાંધકામ હજુ પણ...