આપણી સનાતની પ્રજા આપણા વાર તહેવારો વ્રત કથાઓ હોય કે સામાજિક ધાર્મિક ઉત્સવો હોય પહેલા કરતા વધુ દંભ દેખાડામાં ઉજવવામાં પડી હોવાનું...
આજકાલ જીએસટીના દરોમાં સરકાર દ્વારા છૂટ આપવાની જાહેરાતોની ચર્ચા છે. ત્યારે જણાવવાનું કે દરેક રાજ્યોમાં એસજીએસટી અલગ છે. જેમાં રાજ્યોના ઉદ્યોગોમાં લાગુ...
ઉત્તર ભારતમાં આ સમયે ચોમાસુ એક મોટો પડકાર બની ગયું છે. દિલ્હીથી ઉત્તરાખંડ સુધી વરસાદ અને પૂરની અસર સ્પષ્ટપણે દેખાઈ રહી છે....
રાહુલ ગાંધીની ૧૩૦૦ કિલોમીટર લાંબી ‘મતદાર અધિકાર યાત્રા’, જે ચૂંટણી થવાની છે તે હિન્દી પટ્ટના બિહારના ઉબડખાબડ અને ઉથલપાથલને પાર કરીને યોજાઈ...
પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન ચિન્હે કોઈ…’ આ દોહો, આ શબ્દ કબીર કહીં ગયા હતા જે પ્રેમ કરનારા કે પરમાત્માને...
આપણો ભારત દેશ રોડ અકસ્માતના મૃત્યુમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબરે છે. વર્ષ ૨૦૨૪માં સમગ્ર ભારતભરમાં આશરે ૧,૮૦,૦૦૦ લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા...
૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ના દિવસે ટીયાનજીનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની મીટીંગ પુરી થઈ. આ મીટીંગની સૌથી મોટી ફલશ્રુતી એ થઈ કે...
સુરતમાં આજે ચોથા વર્ગના કર્મચારીઓ મોટે ભાગે PPP ધોરણે કામ કરે છે. તેનું મુખ્ય કારણ શું બજેટ છે? મહાનગરપાલિકાની કચરાગાડી બાગાયત માટેની...
નેશનલ હાઇવે નં ૪૮ જે પહેલાં ને.હા.ન.૮. દિલ્હી રોડથી ઓળખાતો હતો, જે મુંબઈથી દિલ્હી દેશનો સૌથી વ્યસ્ત હાઈવે છે, ખાસ તો સુરતથી...
આપણા દેશમાં અનેક મહાન લોકો થઈ ગયા કે જેમનાં જીવનમાંથી આપણે પ્રેરણા લઈએ છીએ. એવી જ એક મહાન વિભૂતિ એટલે દાદાભાઈ નવરોજી....