ભારતમાં લોકશાહી જીવંત રાખવા માટે બધા નાગરિકો પોત પોતાના વિચારો અને પાર્ટીના નેતાઓ અલગ અલગ વાત વિચાર રજૂ કરતા હોય છે અને...
છેલ્લા કેટલાક સમયથી દુનિયામાં કૃત્રિમ બુદ્ધિમતા, જેને અંગ્રેજીમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ(એઆઇ) કહેવામાં આવે છે તેની ઘણી ચર્ચા છે. આ એઆઇના લાભ અને ગેરલાભ...
અભિગમ એટલે ઉપદેશ સાંભળવાથી થતું જ્ઞાન, વિષયની વ્યક્તિનિષ્ઠ સમજ- એપ્રોચ અને સામે જઈને કરવામાં આવતો સત્કાર. માનવજીવનમાં તકલીફ તો આવવાની. વિકટ સંજોગો...
સંસ્કૃતની એક સુભાષિતનો ભાવાર્થ કંઇક એવો થાય છે કે દરેક વસ્તુ કામની હોય છે, માત્ર એને કઇ રીતે કામમાં લેવી એની આવડત...
બિહારમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં મહિલા મતદારો પ્રભાવક પુરવાર થઈ છે. મહારાષ્ટ્રમાં પણ જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ હતી ત્યારે લાડલી બહીન યોજના એ...
એક તરફ માનવ વસ્તી વધતી જાય છે, તેના નિયંત્રણ માટે કોઈ નિયમો હાલ બનાવ્યા નથી પરંતુ વાહનોની દર વર્ષે વધતી જતી સંખ્યાના...
અખબારી સમાચાર મુજબ રોજ ડુપ્લીકેટ પનીર પકડાતુ રહે છે. સવાલ એ થાય છે કે પનીરનું જેટલું ઉત્પાદન થાય છે તેનાથી વધુ વપરાશ...
સુરક્ષા દળોએ નક્સલવાદી સંગઠનના સૌથી શક્તિશાળી દંતકથારૂપ નેતા માધવી હિડમાને ઠાર માર્યો છે. નકસલવિરોધી અભિયાનમાં સુરક્ષા દળોની આ સૌથી મોટી સફળતા છે....
બિહારના ઈતિહાસમાં સૌથી વધુ 10 વખત મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ નીતિશકુમાર કરશે. આજે નીતિશકુમાર મુખ્યમંત્રી તરીકે શપથ લેશે અને તેની સાથે સાથે ભાજપના...
કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતના યુદ્ધનો પહેલો દિવસ હતો. પાંડવ અને કૌરવ સેના સામ-સામે લડવા તૈયાર ઊભી હતી. ભગવાન કૃષ્ણ સખા અર્જુનના રથના સારથિ...