ગુજરાતીમાં કહેવત છે કે જેટલી ચાદર હોય તેના કરતાં મોટી સોડ તાણવી જોઈએ નહીં. આજ કાલનાં અર્થશાસ્ત્રીઓ આ કહેવતમાં માનતાં નથી. તેઓ...
નવરાત્રીમાં માતાજીના ગરબા ગાવામાં આવે છે. પહેલાના સમયમાં માત્ર મહિલાઓ દ્વારા ગરબા કરવામાં આવતા હતા. બહેનો માઇક વગર માતાજીની ગરબા ગાતાં હતાં....
મહાવીરે કહ્યું, ‘સદ્ધ પરમ દુલ્લાહ’ મતલબ, ધર્મના સાર પર શ્રદ્ધા અત્યંત દુર્લભ છે. જ્યારે પણ આપણી શ્રદ્ધા ડગમગી છે, ત્યારે જીવનમાં વિવિધ...
1. આ શહેરમાં એક NIT પછી કોઈ મોટી સરકારી શૈક્ષણિક સંસ્થાન ઊભી થઈ શકી નથી. 2. સુરત શહેર જિલ્લામાં પૂરતી ડેન્ટલ કોલેજ...
કોઈપણ ભરતીની પરીક્ષા હોય ત્યારે વિદ્યાર્થી કે ઉમેદવારની સાથે તેના વાલીઓ જતા હોય છે. બોર્ડની પરીક્ષાઓ ઉનાળામાં થતી હોય છે. શાળા કે...
એવું કહેવાય છે કે, જ્યારે તમારો દોસ્ત જ તમારો દુશ્મન બને ત્યારે એનાથી વધારે કટ્ટર બીજો કોઈ શત્રુ કલ્પી શકો નહીં. પહેલી...
એક દિવસ ગુરુજીએ શિષ્યોને મહાભારતના યુદ્ધની કથા કહેવાની શરૂઆત કરી. બધા શિષ્યોને થયું કે આ આખી કથા અમને ખબર છે તો પછી...
મા અંબા, જગદંબાની આરાધનાનું પર્વ એટલે નવલી નવરાત્રી. નવદિવસ સુધી રઢીયાળી રાતે ખેલૈયા ગરબે ઘૂમતા હોય છે. અસલ પ્રાચીન શેરીગરબા તો હવે...
સ્થાનિક રોજગારીને ઉત્તેજન આપવા અને વિઝા ફ્રોડ અટકાવવા માટે ગેરપ્રવાસી કામદારો પર ખાસ પ્રકારના નિયંત્રણો લાદતો પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 20થી વધુ વર્ષોના...
વૈશ્વિક સૂચકાંક બહાર આવતો હોય છે. આ બધા સૂચકાંકોમાં એક વાત સામાન્ય હોય છે કે, આપણાં દેશને છેલ્લેથી ક્રમ આપ્યો હોય છે....