કોઇ પણ દેશના લોકોની સાચી સમૃદ્ધિનો કયાસ જે-તે દેશના જીડીપીના આધારે કે દેશની કુલ મિલકતોના આધારે આવી શકે નહીં. જો દેશની વસ્તી...
આજે ગુજરાતનાં ગૃહમંત્રી સુરતથી છે છતાં સહારા દરવાજાની સમસ્યા ઘટવાનું નામ નથી લેતી. થોડી આગળ ચર્ચા કરીએ સહારા દરવાજા આગળ સ્મિમેર હોસ્પિટલ...
કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની જાહેરાત કરી અને તેનો સમય તારીખ 01.01.2026 થી કરવાનો છે. આ બાબતે એક ઉચ્ચ કક્ષાના 22 જેટલા...
હમણાં બે દિવસથી ગુજરાતભરમાં વરસાદ અને પવને જે તારાજી સરજી છે અને તેમાં પણ આપણા વિસ્તારના વલસાડ, નવસારી, વાંસદા આસપાસનાં ગામોના ગરીબોના...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 100 વર્ષ પહેલાં વિજયાદશમીના શુભ તહેવાર પર કરવામાં આવી હતી. આ યુગમાં, સંઘ એ શાશ્વત રાષ્ટ્રીય ચેતનાનો સદ્ગુણી...
લોકશાહીના ચાર મજબૂત સ્તંભો છે. જેના પર આ દેશ સરળતાથી ચાલી રહ્યો છે. ચારેય એકબીજાથી સ્વતંત્ર છે. દેશમાં મજબૂત અને સ્થિર વ્યવસ્થા...
દુનિયામાં બધાં લોકો એકબીજાની સાથે સંકળાયેલા છે અને પરસ્પારવલંબી છે. કોઈ ભલેને એમ મને કે મારે કોઈની જરૂર નથી, તો એ એના...
વિશ્વમાં ગુજરાત અને ગરબા એકબીજાના જાણે પર્યાયરૂપ બની ગયા છે. તો વર્તમાન યુગમાં શેરી ગરબા ધીમે ધીમે લુપ્ત થતા જતા હોય એમ...
આજકાલ મોબાઇલનો અતિરેક વધી જવાથી તેનાથી થતા નુકસાનો વિશે વધુ માહિતી આવે છે. યુવાપેઢી પર અને બાળકો પર મોબાઇલ વધારે અસર કરી...
થોડા દિવસ પહેલા વડા પ્રધાનના રાષ્ટ્રજોગ સંદેશામાં જણાવ્યા પ્રમાણે જી.એસ. ટી. દરોમાં ફેરફાર એક ક્રાંતિકારી પગલુ છે. અને આ પગલાથી ભારતની આર્થિક...