ટ્રાફિકના ખૂબ જ સરળ પણ વધારે અગત્યના મુદ્દા પર પ્રકાશ પાડવાની જરૂર પડી છે. જે સુરતના લગભગ દરેક ચાર રસ્તા પર જોવા...
આપણા જીવનપર્યંત તથા જિંદગી પછી પણ કુટુંબનાં સભ્યોની સુખાકારી સૌ કોઇ ઇચ્છે છે. આ અંગે જરૂરી વીમા પોલીસીઓ માટે નમ્ર સૂચન છે....
‘ગુજરાતમિત્ર’ અખબારની ‘સત્સંગ’ પૂર્તિમાં લેખક સનત દવેએ પૂ. ડોંગરેજી મહારાજના સાદગીપૂર્ણ જીવનની વિસ્તારથી વાત કરી છે. અનુભવના આધારે મારે પણ એમના જીવન...
તારીખ 9 નવેમ્બરના રોજ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સ્વદેશીગામ સાથે નાયબ મુખ્યમંત્રી અને સરકારના અન્ય ધારાસભ્યો અને સાંસદો લોકલ અને વોકલ સૂત્ર...
એક દિવસ નિહાર તેના દાદા પાસે ગયો. ૮૬ વર્ષના દાદા હજી ખડે ખા હતા અને પોતાની ઝવેરીની પેઢી પર જઈને હજી બેસતા....
માનનીય નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટીની વર્તમાન સરકાર તેના શાસનનાં અગિયાર વરસ પૂરાં કરી ચૂકી છે અને ગુજરાતમાં ભાજપ સરકાર...
હવાનું પ્રદૂષણ કુદરતી અને માનવસર્જિત પણ હોઈ શકે છે. આ માટે કાયમી ઉકેલ ખૂબ જ આવશ્યક અને અનિવાર્ય છે. આપણા દેશમાં ખાસ...
‘ખુશહાલ જિંદગી તરફ’ નામનો એક સરસ સેમિનાર હતો.બધાં જ લોકો જીવનમાં ખુશી શોધતાં હોય છે એટલે સેમિનારમાં ભાગ લેવા ઘણાં લોકો આવ્યાં...
ઈન્સ્યુલિનના શોધક સર ફ્રેડકીક બેન્ટીંગનો જન્મ 14 નવે, 1891 નાં રોજ થયો હોવાથી તેમની સ્મૃતિમાં 14-નવે.ને ‘‘વર્લ્ડ ડાયાબિટીસ ડે’’ તરીકે મનાવાય છે....
જ્યારથી અમેરિકામાં સત્તા પરિવર્તન થયું અને ડોનાલ્ડ ટ્રમ્પ ફરી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી દુનિયાભરમાં અફરા તફરી મચી ગઈ છે, ભારત સાથે ખાસ...