મહાત્મા ગાંધી જેમને સત્યમૂર્તિ કહેતા અને કાકાસાહેબ કાલેલકર જેઓને મહાન કૃતિના રચયિતા તરીકે જાણતા તે લીયો ટોલસ્ટૉય (૧૮ર૮-૧૯૧૦) રશિયાનાં પાટનગર મોસ્કોમાં સ્થળાંતર...
બે–ચાર દિવસ પહેલા અમદાવાદ સ્થિત ક્લિનીકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનનાં કર્તાઘર્તા લોકોની હાનિકારક બનાવટી દવા બનાવવાના ધંધામાં સંડોવાયેલ એ ઓર્ગેનાઈઝેશન પર પોલીસ દ્વારા દરોડા...
આપણા દેશના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ટૂંકમાં જેને “પરખ” તરીકે ઓળખાય છે એનો રિપોર્ટ ચિંતાપ્રેરક છે. રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024 ના અહેવાલમાં ગુજરાત રાજ્યના...
ભારતમાં ૨૦૨૩માં ૨૭૭૮૧ હત્યાના કેસ દાખલ થયા છે. ઉતર પ્રદેશ અને બિહાર હત્યાના મામલે ટોપ પર આવે છે તો બીજી તરફ કેરળ...
આમ તો કોઇની વૃત્તિ નિવૃત્તિના સંદર્ભમાં દૂર થતી નથી. આમ છતાં વય અને શારીરિક સ્થિતિ તથા દીર્ઘકાલીન સેવાને ધ્યાનમાં લઇને શેષ જીવન...
હમણાં જ કેન્ટકી સ્ટેટની લાઈબ્રેરીમાંથી વિકટર ફ્રેન્કલનું ‘‘મેન્સ સર્ચ ફોર મીનિંગ’’ પુસ્તક વાંચ્યું. વિકટર ફ્રેન્કલ હોલોકોસ્ટમાંથી બચી ગયેલા ઓસ્ટ્રિયાના ન્યુરોલોજીસ્ટ અને સાઈકોલોજીસ્ટ...
ડીપફેકનો ટેકનોલોજીનો ઉપયોગ હવે લોકોને બદનામ કરવા અને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે થઈ રહ્યો છે. તાજેતરમાં કરણ જોહર, અભિષેક બચ્ચન અને...
ચૂંટણી પંચ સામે ઢગલાબંધ વોટ ચોરીની ફરિયાદ કરનારા એકેય રાજકીય પક્ષ કે નેતાએ પોતાની ફરિયાદ પુરવાર કરવા અદાલતમાં જવાની હિંમત દેખાડી નથી....
પ્રત્યેક ધર્મની વ્યક્તિને સ્વયંના ઈશ્વર વહાલા જ હોય! એમાં બે મત નથી અને બિનસંપ્રદાયિક દેશમાં પ્રત્યેક ધર્મનું સન્માન પણ હોવું જ જોઇએ....
બારડોલી તાલુકો એન.આર. અને કૃષિપેદાશને કારણે જિલ્લાનાં અન્ય તાલુકા કરતા આર્થિકરીતે સધ્ધર છે. તાલુકાના ગામડામાં અને નગરમાં બોગમ તબિબોનો રાફડો ફાટ્યો છે....