હાલમાં જ સુરત ડી.કો.ઓ. બેન્કની સંચાલક મંડળીની ૧૩ બેઠકો માટે ચૂંટણી સંપન્ન થઇ, જેનું પરિણામ પણ ચોંકાવનારુ આવ્યું, કેમકે ભલે સહકાર પેનલ...
મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે….ના રચયિતા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ હતા અને મુઘલે આઝમ ફિલ્મ એમનું નામ હટાવાયું ત્યારે ઘણો વિવાદ...
છેલ્લાં કેટલાક સમયથી સમગ્ર દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને ગયા છે. પેટ્રોલના ભાવમાં વધારો થયાના સમાચાર લગભગ રોજ અખબારોમાં વાંચવા મળે છે! પેટ્રોલ-ડિઝલના...
દિપડા જેવા હિંસક પ્રાણીઓને આંતરિયાલ ગામડા અને શહેરમાં આવતા રોકવા માટે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં નેચર કલબ સુરત અને વન વિભાગ દ્વારા દિપડાને...
દેશમાં અને દુનિયામાં જ્યારે નવા કોરોનાવાયરસ સાર્સ કોવ-ટુનો રોગચાળો હાહાકાર મચાવવા માંડ્યો હતો તે શરૂઆતના મહિનાઓમાં હર્ડ ઇમ્યુનિટીની પણ ઘણી ચર્ચા થઇ...
જાંબુઘોડા: દશ મહિના પહેલા કોરોના મહામારી ના કારણે પ્રજાને ભારે મુશ્કેલી ઓ નો સામનો કરવાનો વારો આવ્યો હતો જેમાં દરેક વેપાર...
ગોધરા: ગોધરા શહેરના લઘુમતી વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગ નું કામ છેલ્લા બે માસ કરતા વધુ સમય થી ટલ્લે ચઢતા સ્થાનિકો માં...
કાલોલ: કાલોલ તાલુકાના વ્યાસડા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલી કરાડ નહેર યોજના પૈકીની માઈનોર કેનાલના છેવાડાના ભાગે કેનાલના (પાણીને) વ્યાસડા-આપેશ્વર રોડ...
આણંદ: વડતાલ મંદિરના દર્શને ગયેલી આધેડ મહિલાનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ 2018માં નોધાઈ હતી. જે મામલે ગત...
સંતરામપુર: ચારુતર વિદ્યામંડળ યુનિવર્સીટીની એન.વી.પટેલ સાયન્સ કોલેજના બાયોલોજીકલ એન્ડ એન્વાયર્મેન્ટ વિભાગ દ્વારા ઉર્જાના સંરક્ષણ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ....