ભારતીય શાસ્ત્રોમાં માતૃદેવો ભવ અને પિતૃદેવો કહીને માતાપિતાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. માતાપિતા સંતાનોને સાર સંભાળ અને સારું શિક્ષણ મળે તે માટે...
આપણા દેશમાં 1991 ના વર્ષમાં પ્રારંભ થયેલ ઉદારીકરણ અને ખાનગીકરણની નીતિને પરિણામે સમગ્ર દેશમાં ખાનગી શાળાઓ અને કોલેજો કૂદકે અને ભૂસકે વધી...
તો સોસાયટીમાં પાડોશીઓ નક્કી કરશે કૂતરું પાળી શકશો કે નહીં? તે અંતર્ગત, ડોગ લાઇસન્સ માટે સોસાયટી ચેરમેન-પાડોશીના બાંહેધરી ફરજિયાત તેમજ સોસાયટીમાં રહેતા...
વર્ષોથી વાંસ (બામ્બુ)માંથી જીવન જરૂરિયાતની વસ્તુઓ બનાવી રોજગારી મેળવતો પરિવારમહુવાસ ગામે નીચલા ફળિયા ખાતે રહેતા કેટલાક આદિવાસી સમાજના પરિવારો વર્ષોથી વાંસમાંથી ટોપલાં,...
મહુવાસ ગામ એ નવસારી જિલ્લાના પાંચ તાલુકા પૈકી વાંસદા તાલુકાના ડુંગરો અને ચારે તરફ ફેલાયેલાં હરિયાળા જંગલોની વચ્ચે તથા વાંસદા-સાપુતારા સ્ટેટ હાઈવે...
ગાંધીનગર ખાતે થયેલા દેશના સૌથી મોટા ડિજીટલ એરેસ્ટની ઘટના વાંચી પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે વારંવાર અખબારી આલમ દ્વારા ચેતવણી આપવામાં આવે...
હિન્દુ સ્મશાન ગૃહમાં પોતાના સાગા સંબંધી કે મિત્રોની અંતિમ યાત્રામાં ભાગ લેતી મહિલાઓની સંખ્યા વધી રહી છે પરંતુ સ્મશાન ગૃહોમાં મહિલા શોચાલયોનો...
‘ગુજરાતમિત્ર’માં આવેલ એક સમાચાર મુજબ નવી મુંબઈના બેલાપુરમાં ગુગલ મેપ્સે ખોટો રસ્તો બતાવતાં એક ઓડી મહિલા કારચાલક કાર સાથે ખાડીમાં ખાબકી હતી....
મેદસ્વિતા એ કોઈ રોગ ન કહી શકાય પણ શરીર પર જામતા ચરબીનાં થર છે. આજકાલ તમે જોશો તો સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓમાં મેદસ્વિતાનું...
વાંસળીની વાત નીકળે કે વાંસળીની તાન કાને અથડાય, તરત રાધે- કૃષ્ણના ટાવર પકડાવા માંડે. કાન તો ઠીક, આખું શરીર ગોકુળિયું બની જાય....