માનસા દેવી મંદિરમાં થયેલી નાસભાગમાં છ લોકોના મોત, 40 લોકો ઘાયલ થયા. આ ઘટના અફવાથી બની હતી. તાજેતરમાં જગન્નાથપુરીમાં બનેલી ઘટના અને...
હાલ ડાંગમાં સૌંદર્યનો મહાસેલ ચાલી રહ્યો છે. માત્ર એક જ દિવસમાં સવારથી સાંજ સુધીમાં તમે ભરપેટ ખજાનો લૂંટી શકો છો. બસ પાંચ-સાત...
હાલ દક્ષિણ પૂર્વ એશિયાના બે દેશો, થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદી વિવાદને લઈને ચાલી રહેલો સંઘર્ષ ચિંતાજનક છે. આ લડાઈમાં ૧૪ નાગરિકો...
આપણા સૌના સુરતને સાચા અર્થમાં ગ્રાઉન્ડ લેવલે સ્વચ્છ બનાવવાનું અભિયાન ગુજરાતમિત્ર દૈનિક દ્વારા આદરવામાં આવ્યું છે. આ અભિયાનને સુરતની જનતા તરફથી પણ...
માલદીવ્સને ૫૩૫ મિલીયન ડોલર (૪૮૫૦ કરોડ રૂપિયા) ની સહાય બાબતે ગેરસમજ પ્રવર્તે છે. હકીકતમાં ભારતે માલદીવ્સને ૫૬૫ મિલીયન ડોલરની ક્રેડીટ લાઈન (LoC)...
ભારત સરકાર એક બાજુ રોજગારીની તકો વધારવાની વાત કરી રહી છે તો બીજી બાજુ રોબોટ અને AIને કારણે દુનિયાભરમાં રોજગારીની તકો ઘટી...
ગામના પ્રથમ અને એકમાત્ર પીએચ.ડી. પ્રો.ડૉ. સુરવીરસિંહના પુસ્તકનું વિમોચન પૂ.મોરારિબાપુના હસ્તેગામના વતની અને હાલ સુરત રહેતા પ્રોફેસર ડૉ.સુરવીરસિંહ ઈશ્વરસિંહ ઠાકોર ઓલપાડ આર્ટ્સ...
ઓલપાડ તાલુકામાંથી પસાર થતી કીમ નદીના કિનારે આવેલું કીમામલી ગામ રાજપૂતોની બહુમતી ધરાવતું ગામ છે. યુવા પંચાયત શાસકો અને વડીલોની દીર્ઘદૃષ્ટિથી વિકાસની...
ગુજરાતમાં શિક્ષણ પદ્ધતિમાં 360 ડિગ્રી પરિવર્તન માટેની રચાયેલી કમિટીએ પોતાનો અહેવાલ સુપ્રત કર્યો છે. શિક્ષણ સાથે સંકળાયેલાઓ તથા વાલી અને વિદ્યાર્થીઓ પણ...
ભારતના ગામડાઓ, જે દેશનું હૃદય ગણાય છે, તે આજે પણ દુર્દશાનાં દોષમાં ડૂબેલા છે. આધુનિકતાના ઝળહળાટ વચ્ચે ગામડાંઓની વાસ્તવિકતા હૃદયને ચીરી નાખે...