ગાંધીજી યુગ પુરુષ હતા. તેઓ આજના ભારત અને વિશ્વ માટે મોટો વારસો છોડતા ગયા છે. આજે ગાંધી નિર્વાણ દિવસ છે તેથી તેમને...
નથુરામ ગોડસેએ ગાંધીજીની એક વખત હત્યા કરી હતી, પણ કેટલાક આંધળા ગાંધી વિરોધીઓ તેમના વિચારોને સમજ્યા વિના ખોટા પ્રચાર વડે તેમની વારંવાર...
તમારી આ ‘ઈશિતા’ જો ન ભૂલતી હોય તો વર્ષો પહેલાં એક નાટક રજૂ થયેલું, જેનું નામ હતું: ‘ચુંબનચોર મચાવે શોર’. આ ગુજરાતી-પારસી...
ગેર સમજ થાય તે પહેલાં સ્પષ્ટતાઃ મથાળાનો સવાલ ‘ઠંડી ક્યાં છે જ? ઠંડી ક્યાં લાગે જ છે?’—એવા અર્થમાં વાંચવાનો નથી. સવાલનો અર્થ...
તમે 2013માં આવેલી આનંદ ગાંધી નિર્દેશિત ફિલ્મ ‘શિપ ઓફ થીસિયસ’ જોઈ હતી? ભારત સરકારે તેને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર આપ્યો હતો. તેમાં...
તાજેતરમાં રૂા. ૧૦ કરોડના ખર્ચે આદિવાસી વિસ્તારમાં સેન્ટર ફોર એકસલન્સ ભવનનું ખાતમુર્હૂત થયાનું વાંચી આનંદની લાગણી અનુભવી. શિક્ષણ એ ચારિત્રય નિર્માણ કરે...
તા. 19-1-22ના ‘ગુજરાતમિત્ર’ની લોકપ્રિય કોલમ ચર્ચાપત્રમાં પરેશ ભાટિયાનું ‘મોબાઇલ કંપનીનો 28 દિવસનો મહિનો?’ વાંચી એમની વાતને સમર્થન આપું છું. એરટેલમાં કંપનીની વાત...
સરકારી, અર્ધસરકારી કર્મચારીઓ અધિકારીઓ જેઓ તેમની નોકરીમાંથી 58 કે 60 વર્ષે નિવૃત્ત થતા હોય ત્યારે તેમને જીવંત પર્યંત મળતું પેન્સન જે તારીખ:...
ગત સપ્તાહમાં સુરતનાં વરાછામાં યોગીચોક પાસે એક લક્ઝરી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં, એક મહિલા પ્રવાસી કમનસીબે આગમાં ભડથૂ થઈ ગઈ અને...
સુરતની ડુમસ રોડની અદ્યતન અને જાણીતી હોસ્પિટલ ખાતે ગત માસે શહેરના એક સિનિયર સીટીજન ‘કોવિશિલ્ડ’નો બીજો ડોઝ લેવા પહોંચ્યા હતા. (જો કે...