તા.21મીએ રાષ્ટ્રપતિભવનના દરબાર હોલમાં યોગક્ષેત્ર પદ્મશ્રી એવોર્ડ માટે યોગી શિવાનંદનું નામ જાહેર થવું. સફેદ ધોકીકુર્તામાં, કપાળે ત્રિપુંડ અને ઉઘાડે પગે કોઈના પણ...
પશ્ચિમ બંગાળથી જ્યારે પણ હિંસક ઘટનાના સમાચાર આવે ત્યારે તે હિંસા હિન્દુ-મુસ્લિમ રમખાણોના સ્વરૂપમાં હોય છે કે ભાજપ-તૃણમૂલ કોંગ્રેસ વચ્ચેની હરીફાઈના સ્વરૂપમાં...
તા.20-3-22ના ‘ગુજરાતમિત્ર’ દૈનિક સમાચારના તંત્રીલેખ શીર્ષક ‘જંગલ આપણી ધરોહર છે તેની જાળવણી જરૂરી’ વાંચી લખવા પ્રેરાયો. તંત્રી લેખમાં જંગલમાં થતા ઔષધિય વૃક્ષોની...
સમ્રાટ અશોકે પોતાના શૌર્ય તેમજ કસાયેલી સેનાના પ્રતાપે કલિંગના મેદાનમાં યુદ્ધ લડતા શત્રુસેનામાં હાહાકાર મચાવી દીધો. સામા પક્ષે અગણિત સૈનિકો વીરગતિને પામ્યા....
રશિયાએ યુક્રેન પર કરેલી ચઢાઈને મહિનો થવા આવ્યો. આ એક પુરેપુરો માનવતાવાદી સંઘર્ષ બની ચૂક્યો છે. પરંતુ પુતિનની જીદને કારણે પેટ્રોલ ડિઝલની...
બ્રહ્મા જેવા બ્રહ્માને પણ શરમિંદા બનાવનાર શ્રીકૃષ્ણનો મહિમા પ્રેમાનંદના શ્રોતાઓના હૈયે વસ્યો. હવે તેઓ ભગવાનના એક પછી એક પરાક્રમની પ્રતીક્ષા કરવા લાગ્યા....
રશિયા-યુક્રેન યુદ્ધને પરિણામે જગતમાં જે પરિસ્થિતિ આકાર લઈ રહી છે એ ગંભીર છે અને એમાં ભારતની વિદેશનીતિમાં જોવા મળતી અનિશ્ચિતતા ચિંતા ઉપજાવે...
માણસ જન્મે એટલે રોપાઈ જાય ત્રણ લોક! જન્મ સાથે જ જોડાઈ જાય મૃત્યુ! પછી લોકો ક્યાં જાય છે? આ પ્રશ્નનો જવાબ શોધતી...
22મી ફેબ્રુઆરી 1996ને ગુરુવારનો દિવસ હતો. સવારના પોણા નવ થયા હતા. મુંબઈના નાલાસોપારામાં રહેતા સેતુના મોટાભાઈ અને ભાભી સવારની ચા પી રહ્યાં...
નાવિલ બ્રાહ્મણ જ્ઞાતિ ગુજરાતની એક તેજસ્વી જ્ઞાતિ છે. મુઘલ યુગથી શરૂ કરીને આજ દિન સુધી તેણે મહાન રાજકારણીઓ, વહીવટકર્તાઓ, કેળવણીકારો, રાષ્ટ્રવાદીઓ, વકીલો,...